Purusharth Kathao
₹150.00ગિલ્લી-દંડા કે સંતાકૂકડીની જગાએ ભલે વિડિયો ગેઇમે આજના બાળકો પર પોતાની પકડ જમાવી દીધી હોય, તો પણ ગિલ્લી-દંડા કે સંતાકૂકડીની રમતમાં જે સામૂહિક અને સહિયારો આનંદ મળતો, એવા સાચુકલા આનંદથી આજનું બાળજગત વંચિત રહી ગયું છે એ કડવી વાસ્તવિકતા છે. એ જ સ્થિતિ બાળકોના સંસ્કાર ઘડતર માટેની પૂરકવાચન સામગ્રીમાં જોવા... read more
Category: Children Literature
Pushpadaah
₹425.00અમેરિકાના આકર્ષણે ભૌતિક રીતે તો ગુજરાતીઓને સદ્ધર કર્યા, પણ વરસોથી દઝાડતો સવાલ એ છે કે જેઓ પોતાના શ્વાસમાં ભારતીય સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિનું સુગંધસરોવર ભરીને ગયાં છે, એમાંના કેટલાં પરિવારો આજે એ સુગંધસરોવરમાં સરી રહ્યાં છે? તરી રહ્યાં છે? ગુજરાતની ધરતી પરથી સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા જાય છે અમેરિકાના આકાશ નીચે... read more
Category: Novel
Ramayan Na Patro
₹275.00નાનાભાઈ ગુજરાતના મોટા કેળવણીકાર હતા તે સર્વસ્વીકૃત છે. એમણે દક્ષિણામૂર્તિ, ગ્રામદક્ષિણામૂર્તિ તથા લોકભારતી દ્વારા નવી કેળવણીમાં અજોડ કામ કર્યું હતું. પણ તેઓ સમગ્ર ગુજરાતના સંસ્કાર-ઘડવૈયા હતા, એટલે તેમણે પાકી ઉમ્મરે લોકો પાસે ભાગવતકથા કરવાનું શરૂ કર્યું હતું. રામાયણ-મહાભારત અને ભાગવત ત્રણે મહાગ્રંથોને તેઓ ભારતીય સંસ્કારોનું રસાયણ સમજતા. આવું રસાયણ કિશોરવયે... read more
Category: Biography
Ramkrushna Paramhansh
₹99.00ગંગાકિનારે વસેલો બેલૂર મઠ આજે પણ પોતાના પવિત્ર સ્વરૂપમાં ઊભો છે. રામકૃષ્ણનો એ ઓરડો, એમનો એ પલંગ આજે પણ પોતાના મૂળ સ્વરૂપે છે. રામકૃષ્ણની ગેરહાજરી અહીં સતત પડઘાય છે. રામકૃષ્ણ પરમહંસના પહેલા અને પછી પણ ભક્તોની ભક્તિનો મૂળ ઉદ્દેશ માત્ર યાચના જ રહ્યો છે. રામકૃષ્ણએ ભક્તિનો એક નવો જ અર્થ... read more
Category: Biography
Ran To Lilachham
₹120.00નદીની બેચેની સાગરમાં વિલીન થયા વગર મટતી નથી. પાણીનું ટીપું સાગરના અસ્તિત્વથી ગમે તેટલું અપરિચિત હોય પરંતુ એ સાગરમય ન બને ત્યાં સુધી અપર્યાપ્તતા અનુભવે છે. ઘોર અંધકારમાં સળગતો દીવો સૂર્યથી કરોડો જોજન દૂર હોય તેથી શું! એ દીવાનું અજવાળું પણ એ સૂરજનું જ ફરજંદ છે અને સૂરજમાં સમાઈ જવાની... read more
Category: Essays
Category: Special Offer
Rashtragita
₹125.00ભગવદ્ગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ. ભગવદ્ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ... read more
Category: Management