Urmilaben Shah
3 Books
ડૉ. ઊર્મિલા શાહ અધ્યાપિકા છે જેઓએ બી. ડી. આર્ટસ કૉલેજ, સહજાનંદ કૉલેજ તથા નવજીવન ટ્રસ્ટમાં પોતાની સેવાઓ આપી છે. ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં 'આઘાત-પ્રતિઘાત' કૉલમ ખૂબ લોકપ્રિય થયેલી. ગુજરાતનાં અનેક નામાંકિત સામયિકોમાં એમના અસંખ્ય લેખો પ્રકાશિત થયેલા છે. અચલા ફાઉન્ડેશન દ્વારા તેઓને 'સારસ્વત' એવોર્ડ મળેલો છે.