Samjan Thi Sukhi Thaiye
₹150.00સમજણથી સુખી થઈએ આજના હરિફાઈભર્યાં યુગમાં વ્યક્તિએ સૌથી મોટું યુદ્ધ પોતાની ‘જાત' સાથે ખેલવું પડતું હોય છે. દરેક વ્યક્તિ આજે બે ભાગ'માં વહેંચાયેલી છે. જીવનના દરેક પ્રશ્નોનો સામનો પણ આ એક જ વ્યક્તિની અંદર રહેલી બે વ્યક્તિઓએ કરવાનો છે. અંગ્રેજીમાં કહેવત છે કે Never trouble trouble, till trouble troubles you... read more
Category: Inspirational
Sampatti Nu Sarjan
₹350.00સંપત્તિનું સર્જન 19થી 21મી સદી સુધીની તાતા પેઢીની કથા 1868માં જ્યારે જમશેદજી તાતાએ એક વેપારી પેઢી શરૂ કરી ત્યારે ઘણા ઓછા લોકોને ખ્યાલ આવ્યો હશે કે તેઓ આધુનિક ભારતને ઘડવા માટેનું સ્વપ્ન જોઈ રહ્યાં છે. આજે દોઢ સદી પછી તાતા કુટુંબ ગર્વપૂર્વક કહી શકે તેમ છે કે તેઓએ તેમના સ્થાપકના... read more
Category: Management
Sampurna Chanakya Niti
₹125.00ચાણક્ય નીતિ ચાણક્ય - ભારતીય ઇતિહાસના એક યુગ પુરુષ. તેમણે ભારતની સામાજિક વ્યવસ્થાના ઘડતરની ઉત્કૃષ્ટ બૌદ્ધિક પરંપરાને જન્મ આપ્યો અને આજીવન ચારિત્ર્ય, સ્વાભિમાન અને કર્તવ્યનિષ્ઠાને જ મહત્ત્વ આપ્યું. તેઓ મહાપંડિત, કુશળ રાજનીતિજ્ઞ, તીક્ષ્ણ બુદ્ધિમાન, મક્કમ ઇરાદાવાળા અને સમયની પેલે પાર જોઈ શકનારા હતા. તેઓ પોતાના જ્ઞાનથી ભારતના ઇતિહાસનું એક સુવર્ણ... read more
Category: Management
Sangh Nu Lakshya
₹125.00સંઘના વિરાટ વટવૃક્ષને પામવાની સફળ કેડી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – આર. એસ. એસ. સદા સર્વદા સહુની જિજ્ઞાસાનો વિષય રહ્યો છે. સંઘ રાષ્ટ્રજીવનની વિકરાળ સમસ્યાઓની વચ્ચે એક આશાનું કિરણ બની રહ્યો છે. સમાજની અપેક્ષાઓનું કેન્દ્ર બન્યો છે અને જીવનમૂલ્યોની માવજત કરનાર એક શક્તિશાળી પરિબળ તરીકે રાષ્ટ્રમાં ઉપસી આવ્યો છે. ભારતના ઉજ્જ્વળ... read more
Category: Reflective
Sanjivani Sparsh
₹150.00પ્રભુના લાડકવાયા કહેવાય છે કે ઈશ્વર માટે દરેક જગાએ પહોંચવું શક્ય નથી હોતું અને તેથી જ એ એવી વ્યક્તિઓને આપણી પાસે મોકલે છે કે જેમના સંજીવની સ્પર્શમાત્રથી જ આપણે શાતાનો દિવ્ય અનુભવ મેળવી શકીએ. પ્રભુના આ લાડકવાયા લોકોના જીવનનો એકમાત્ર હેતુ સમાજના દરેક વર્ગના લોકોનું કલ્યાણ કરવાનો હોય છે. આજના... read more
Category: Reminiscence
Sansar Na Sutro
₹400.00જીવન એક પાઠશાળા છે... બુદ્ધત્વને પ્રાપ્ત વ્યક્તિ પરમ સાગરમાં ડૂબી ગયો હોય છે. જે આનંદ તમે શોધી રહ્યાં છો, તે તેને મળી ગયો છે. આ જીવન તો તમે પરિપક્વ થઈ જાઓ એટલા માટે છે. આ જીવનમાં સુખ-દુઃખ, આ જીવનની પીડાઓ, આ જીવનનો આનંદ જે કાંઈ છે, તે આપણને સજાગ રાખવા... read more
Category: Reflective
Sant Kavi Nishkulanand Nu Jivandarshan
₹575.00સંત કવિ નિષ્કુળાનંદ એક અનોખી આધ્યાત્મિક સંપત્તિ ‘બૃહદ્ વૈરાગ્ય’ સંત કવિ નિષ્કુળાનંદની નસનસમાં હતો. તેઓ દરેક વિગત જ્ઞાનથી ચકાસી જુએ પછી જ સ્વીકારે. એ તેમનો બૌદ્ધિક અભિગમ હતો. જ્ઞાનની બાબતમાં ક્યાંય બાંધછોડ કરે જ નહીં. પોતાના ઇષ્ટદેવને પૂર્ણપુરુષોત્તમ તરીકે સ્વીકારવાના હોય કે સાચા સ્થિતપ્રજ્ઞ, એકાંતિક સંતને પરખવાના હોય. તેમની સૂક્ષ્મ... read more
Category: Biography
Saralta Thi Vigyan Shikho
₹125.00સરળતાથી વિજ્ઞાન શીખો બાળકના વર્તનમાં પરિવર્તન લાવતું પુસ્તક! માત્ર મનુષ્યને જ જિજ્ઞાસાનું વરદાન મળ્યું છે. નાનાં બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ ખૂબ જ સતેજ હોય છે અને એટલે જ એ વૃત્તિને સંતોષવા માટે દરેક બાળક કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરે છે. દરેક બનતી ઘટના પાછળ કંઈક ને કંઈક વૈજ્ઞાનિક કારણ હોય છે. જ્યાં... read more
Category: Science
Saraswatichandra
₹750.00દેશ અને કાળ પ્રમાણે લખાયેલી કોઈપણ સામાજિક નવલકથા, એક વિશિષ્ટ પ્રેમકથા નિમિત્તે, સંસ્કૃતિકથા બની જાય એવું દુનિયાના સાહિત્યમાં બહુ જ ઓછી માત્રામાં બન્યું છે. સરસ્વતીચંદ્ર એ એવી જ કીર્તિમાન નવલકથા છે, જે દેશ અને કાળ સંદર્ભે ઉદ્ભવતા સામાજિક, આર્થિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં પ્રગટ થઈ અને આજે પણ... read more
Category: Novel
Sardar Patel Nu Punaragaman
₹275.00સરદાર પટેલનું પુનરાગમન ગુણવંત શાહ ઠંડી મક્કમતાના સ્વામી ગીતામાં કૃષ્ણ દૈવી સંપત્તિનાં લક્ષણોની યાદીમાં અભયને અને આસુરી સંપત્તિનાં લક્ષણોની યાદીમાં દંભને પ્રથમ સ્થાને મૂકે છે. અભયને કારણે સરદાર ઠંડી મક્કમતાના સ્વામી હતા. તેઓ દંભથી જોજન દૂર હતા તેથી નિખાલસતા એમનો સ્થાયીભાવ હતો. ગીતામાં ત્યાગનો મહિમા થયો છે. વર્ષ 1929માં એમણે... read more
Category: Reflective
Category: Special Offer
Sarmukhatyar
₹250.00પુરાણોમાં સુર-અસુર, દેવ-દાનવોની વાતો ખૂબ વાંચી છે પણ એ તો હજારો વર્ષો જૂની કથાઓ. વીસમી સદીમાં પણ આવા નરપિશાચ હોઈ શકે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ઈદી અમીન દાદા - જે મુખ્યત્વે અમીનના નામે જ ઓળખાતો એ વીસમી સદીનો યુગાન્ડાનો નરપિશાચ હતો. પુસ્તકમાં આવતો તેના જીવનકાળની વાતો સાવ સત્ય હકીકતો... read more
Category: Novel