Yogguru Sunilsinh
1 Book
યોગગુરુ સુનિલસિંહએ જુની યોગપદ્ધતિ અને આધુનિક યોગના અભ્યાસનો સમન્વય કરીને લોકોની સામે પ્રસ્તુત કર્યો છે. યોગગુરૂએ પોતાની ‘યોગની આરોગ્ય’ શિબિરો દ્વારા અસાધ્ય રોગો જેવા કે મધુપ્રમેય, જાડાપણું, ગળાનું દર્દ, અવસાદ, હૃદયની બીમારીઓ, અનિદ્રા જેવા અસાધ્ય રોગોને મટાડ્યા છે અને હજારો લોકો એમની શિબિરોથી લાભાન્વિત થયા છે. તેઓ વિશ્વના એકમાત્ર યોગગુરૂ છે જેઓ રાશિફળ, હાસ્યયોગ અને યોગની જાપાની ટેક્નીક દ્વારા લોકોની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું નિરાકરણ કરી ચૂક્યા છે. એમણે યોગનું વિધિવત શિક્ષણ જમ્મુ કાશ્મીરમાં 1985ના વર્ષમાં વિશ્વ પ્રસિદ્ધ યોગગુરૂ ‘સ્વામી ધીરેન્દ્ર બ્રહ્મચારી’ના સાંનિધ્યમાં લીધું હતું.
Social Links:-

Showing the single result