Urvish Vasavada
2 Books / Date of Birth:- 13-04-1956
ઉર્વીશ વસાવડા એ જાણીતા ગુજરાતી કવિ છે. 'પિછાનું ઘર' તેમનો કાવ્યસંગ્રહ છે. નરસિંહ મહેતાની સમગ્ર કવિતાનું 'શબ્દવેધ' નામે સંપાદન કરીને તેઓએ ગુજરાતી ભાષાની બહુ મોટી સેવા કરી છે.

Showing all 2 results