Showing the single result

  • Ajay

    300.00

    અજય ધર્મને હું જાણું છું, પણ એનું પાલન નથી કરતો. અધર્મને જાણું છું, પણ એનો ત્યાગ નથી કરી શકતો. તમે દુર્યોધનને ઓળખો છો? કુરુસભામાં સમાધાન માટે આવેલા શ્રીકૃષ્ણને સ્પષ્ટ શબ્દોમાં નકારનાર ગાંધારીપુત્ર દુર્યોધનને આપણે આજ સુધી સંસારના તમામ દુર્ગુણ અને અધર્મના પ્રતીક તરીકે જ યાદ રાખ્યો છે, ખરું ને? યુધિષ્ઠિર... read more

    Category: Novel