Magic Of Thinking Success
₹250.00મેજિક ઑફ થિન્કિંગ SUCCESS ઊંચાં લક્ષ્ય બનાવો… અને પછી એ લક્ષ્યોને આંબી જાઓ પ્રેરણાત્મક વિચારોના મસીહા ડૉ. ડેવિડ જે. શ્વાર્ટ્ઝનું આ પુસ્તક વાંચ્યા પછી દુનિયાભરના કરોડો લોકો જીવનમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી શક્યા છે. આ પુસ્તક તમને પોકળ વાયદા આપતું નથી, પરંતુ જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે જરૂરી અસરકારક... read more
Category: Inspirational
Mahabharat Manav Svabhav Nu Mahakavya
₹999.00કૃષ્ણ નિત્યસંન્યાસી! આખરે ધર્મ એટલે શું? ધર્મ થીજેલા બરફ જેવો સ્થિતિશીલ હોય કે ખળખળ વહેતા ઝરણા જેવો ગતિશીલ હોય? કૃષ્ણનું ધર્મદર્શન ગતિશીલ(ડાયનેમિક) હતું. અપૂર્ણતા તો માનવી હોવાની સાચી સાબિતી ગણાય. અપૂર્ણ મનુષ્યને જે સત્ય જડે તે કદી પણ અંતિમ કે નિરપેક્ષ (ઍબ્સોલ્યુટ) ન જ હોઈ શકે. મહાભારતમાં કૃષ્ણ દ્વારા જે... read more
Category: Religious
Category: Special Offer
Mahabharat Na Patro
₹525.00મહાભારતનાં પાત્રો નાનાભાઈ ભટ્ટ શ્રી મનુભાઈ પંચોળી `દર્શક’ તરફથી અપીલ નાનાભાઈ ગુજરાતના મોટા કેળવણીકાર હતા તે સર્વસ્વીકૃત છે. એમણે દક્ષિણામૂર્તિ, ગ્રામદક્ષિણામૂર્તિ તથા લોકભારતી દ્વારા નવી કેળવણીમાં અજોડ કામ કર્યું હતું. પણ તેઓ સમગ્ર ગુજરાતના સંસ્કાર-ઘડવૈયા હતા, એટલે તેમણે પાકી ઉમ્મરે લોકો પાસે ભાગવતકથા કરવાનું શરૂ કર્યું હતું. રામાયણ-મહાભારત અને ભાગવત... read more
Category: Biography
Mahabharat Ni Ramayan
₹150.00મહાભારતની રામાયણ ભારતની પ્રજાનું નસીબ તો જુઓ! અંગ્રેજોથી આઝાદી મળી એ જ સમયે ફરી ભારતનાં રાજકારણીઓની ગુલામીમાં બંધાવાનું થયું. રાજકારણીઓને એ વાતની ખબર છે કે માસ મેમરી ઓછો સમય ટકતી હોય છે અને પ્રજાને પોતાનાં વિવિધ વાયદાઓના વરસાદની વચ્ચે કન્ફૂ્ઝ કરીને લાંબો સમય ભોળવી શકાય છે. પ્રશ્નોનો ઉકેલ નહીં લાવીને... read more
Category: Humour
Mahamanav : Mari Drashtie
₹85.00મહામાનવ મારી દૃષ્ટિએ વિભૂતિ એટલે શું ? પૃથ્વી પર પ્રગટ થતી પારમિતા (excellence) ક્યારેક એક વ્યક્તિ થકી લોકોની જાણમાં આવે ત્યારે એ વ્યક્તિ વિભૂતિ બની રહે છે. બુદ્ધનું વિભૂતિમત્ત્વ કરુણા થકી પ્રગટ થયું. કપિલનું વિભૂતિમત્ત્વ સાંખ્ય થકી પ્રગટ થયું. મહાવીરનું વિભૂતિમત્ત્વ અહિંસા થકી પ્રગટ થયું. જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે... read more
Category: Quotations
Category: Special Offer
Mahamanav Mahavir
₹175.00Category: Mahaveer Jayanti Special
Category: Reflective
Category: Special Offer
Mahamanav Shrikrushna
₹400.00મહામાનવ કૃષ્ણ જગતની અનેક ભાષાઓમાં શ્રીકૃષ્ણની જીવનકથા, લીલા, ચરિત્ર અને પરાક્રમગાથા રજૂ કરનાર સંખ્યાબંધ ગ્રંથો અનેક સદીઓથી લખાતા રહ્યા છે અને હજુ પણ લખાતા રહેશે. છેલ્લાં પચાસેક વરસમાં ગુજરાતના અનેક સમર્થ અને ખ્યાતનામ સાહિત્યકારોએ આધુનિક સંદર્ભમાં કૃષ્ણજીવનનું નિરૂપણ કરનાર ચરિત્રગ્રંથો લખવા માંડ્યા છે. કમનસીબે આ ચરિત્રગ્રંથોમાં કૃષ્ણજીવન અંગેની પ્રાચીન પરંપરાઓની... read more
Category: Rathayatra
Category: Spiritual
Mahatma Ane Gandhi
₹199.00મહાત્મા ગાંધી કોણ હતા? ગાંધીજી એ માણસ હતા, ઇતિહાસની એ વિરલ પ્રતિભાઓમાંના એક હતા, જેમની આત્મકથાઓ રાષ્ટ્રની તવારીખો બની જતી હોય છે. 20મી સદીના વિચારકો અને પૂરી સદી પર અસર કરનારા મનુષ્ય જાતિના પ્રતિનિધિઓમાં ગાંધીનું નામ ચર્ચિલ, સ્તાલિન, હિટલર, દ’ગોલ, લેનિન, માઓ ઝેદોંગ, રૂઝવેલ્ટ, મુસોલિનીની સાથે મુકાય છે. `Time’ સાપ્તાહિકે... read more
Category: Gandhi Jayanti Special
Category: History
Mahatma Gandhi : Mari Drashtie
₹85.00મહાત્મા ગાંધી મારી દૃષ્ટિએ ગાંધીજીની બધી જ વાતો સાથે સહમત થનાર મનુષ્ય ગાંધીવાદી હોઈ શકે, ગાંધીજન નહીં. જે વાત ગળે ન ઊતરે, તેનો આંધળો સ્વીકાર કરનાર જરૂર વિચારશૂન્ય હોવાનો. ગાંધીજીએ પોતાની સાધનામાં જેવી ચીકણી ચીવટ બતાવી તેવી કોઈ મહાપુરુષે બતાવે નહીં હોય. ગાંધીજીના વિભૂતિમત્ત્વમાં નિરાકાર એવું સત્ય જાણે સાકાર અને... read more
Category: Quotations
Category: Special Offer
Mahol Mushayara No
₹175.00ઉર્દુ અદબનો ગુજરાતી મિજાજ વર્તમાન સમયનો ગુજરાતી સાહિત્યરસિક કૂપમંડૂક નથી. એ તો સમય અને સ્થળની સરહદોને પાર જઈ સાહિત્યના વિવિધ રસનો આસ્વાદ કરવા માંગે છે. તેથી જ વિશ્વભરની ભાષાઓનું શ્રેષ્ઠ સાહિત્ય ગુજરાતીમાં અસરકારક રીતે ઝીલાતું આવ્યું છે. ઉર્દુ ગુજરાતીની મસિયાઈ બહેન છે. ઉર્દુનો પ્રચલિત કાવ્ય પ્રકાર ગઝલ ગુજરાતી ભાષામાં પણ... read more
Category: Ghazal
Mali Matrubhasha Mane Gujarati
₹400.00મળી માતૃભાષા મને ગુજરાતી - ભોળાભાઈ પટેલ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સાહિત્યકારો વિશેના લેખો સાથે આ પુસ્તકમાં દેશ અને વિદેશના સાહિત્યની ચર્ચા સંગ્રહીત થયેલી છે. તેમ છતાં સમગ્ર ગ્રંથમાં ગુજરાતી ભાષાની અસ્મિતા અને ઉન્નયનનો આગ્રહ અન્તર્નિહિત છે. એ આગ્રહ કોઈ સાહિત્યકારના અભિનંદન નિમિત્તે કે કોઈ સાહિત્યકારને અપાયેલી અંજલિ રૂપે, કોઈ... read more
Category: Essays
Mama Nu Ghar Ketle
₹175.00વ્હાલા બાળદોસ્તો, મારા બાળપણને વાગોળીને મેં આ બાળગીતો તમારાં માટે લખ્યાં છે. મારી માતૃભાષામાં શ્વસ્તી તમામ ગુજરાતી માતાઓ અને બહેનોને આ એક ભાઈ તરફથી ભેટ છે. સાંઈમામાનાં આ બાળગીતો કોઈ સલાહસૂચન કે વેદનાઓનો M.R.I. નથી પરંતુ તમારા બાળક માટેની ભગવદ્ગીતા છે. આ બાળગીતો તો જીવતરનો જલસો છે અને બાળપણને ઊજવવાનો... read more
Category: Children Literature
Man Ni Vat
₹275.00આપણા દેશમાં આધ્યાત્મિકતાની સાથેસાથે જ ધન અને સત્તાની ભારે લોલુપતા દૃષ્ટિગોચર થાય છે. માનવીના જટિલ મનનું જ આ પ્રતિબિંબ છે. ઇન્ફોસિસ ફાઉન્ડેશન નામની સેવા સંસ્થાના અનુભવે સુધા મૂર્તિ ભારતના વિવિધ પ્રાંતોના, વિધવિધ ભાષા, ધર્મ અને સ્વભાવ ધરાવતા અસંખ્ય લોકોના પરિચયમાં આવ્યા છે. માનવમનના આટાપાટાએ તેમની આંખ ઉઘાડી છે. મુંબઈના ભિખારી... read more
Category: Inspirational
Management Funda
₹175.00વાત પ્રાઇવેટ સેક્ટરની હોય કે પબ્લિક સેક્ટરની, વાત ઘરઆંગણની હોય કે સમરાંગણની, મૅનેજમૅન્ટ વગર ક્યાંય ચાલવાનું નથી. સમયનું, નાણાંનું અને સંબંધોનું મૅનેજમૅન્ટ કરતાં આવડે એના જીવનમાં નિરાશા ક્યારેય પ્રવેશે જ નહીં. કોઈ પણ વ્યવસાય કે વ્યવહારની કરોડરજ્જુ છે મૅનેજમૅન્ટ. સફળતાના શિખરે પહોંચવા માટે પરિશ્રમનાં પગથિયાં ચડવાં પડે છે, પણ એ... read more
Category: Management
Management Gita
₹125.00ભગવદ્ગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ. ભગવદ્ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ... read more
Category: Management








































