Yadshakti Kevi Rite Vadharsho?
₹50.00આજના હરિફાઈભર્યા માહોલમાં ઉત્તમ યાદશક્તિ તમારી એક અલગ જ ઓળખ બનાવે છે. સામાજિક, વ્યાવસાયિક કે શિક્ષણમાં સારી યાદશક્તિ જ તમને એક ડગલું આગળ રાખે છે. દોડધામવાળી અને માનસિક તાણભરી આધુનિક જીવનશૈલીને કારણે તમારી યાદશક્તિને ક્ષણે ક્ષણે ક્ષીણ થતી જાય છે. ગમે તેવા અને ગમે તેટલા માનસિક દબાણો હેઠળ પણ તમારી... read more
Category: Self Help
Yadshakti Ni Tivra Tarkibo
₹175.00માત્ર ૨૧ દિવસમાં વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તમારી યાદશક્તિ વધારવા માટેનું આ સાબિત થયેલું શ્રેષ્ઠ પુસ્તક છે. આ વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા તમે તમારી એકાગ્રતાને દૃઢ અને યાદશક્તિને તેજસ્વી બનાવી શકો છો તથા તમારી સર્જનાત્મકતાને નવું જીવન આપી શકો છો. રાષ્ટ્રીય યાદશક્તિ રૅકોર્ડ વિજેતાના આ અમૂલ્ય પુસ્તકમાં તમારા મગજના ગુપ્ત રહસ્યો ખોલવાનો... read more
Category: Self Help
Yogi Adityanath : Exclusive Biography
₹150.00તમે એવું ક્યારેય વિચારી શકો કે કોઈ એક વ્યક્તિ જેણે વિજ્ઞાન ક્ષેત્રે આધુનિક શિક્ષણ મેળવ્યા બાદ સંન્યાસ લીધો હોય? અને ત્યારબાદ કઠિન વૈદિક શિક્ષણ પણ મેળવ્યું હોય? શરમાળ પ્રકૃતિની સાથે આક્રમક વિચારધારા ધર સર્વસ્વીકૃત વ્યક્તિ તરીકેની ચાહના પામી શક્યા હોય? નાથપંથી સાધુ બનીને પણ રાજકારણની આંટીઘૂંટી સમજ્યા હોય? આ વ્યક્તિ... read more
Category: Biography
Yugpurush Vivekanand
₹200.00ઓ ભારતવાસી ! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહીં કે તારો ઉપાસ્ય-દેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ-ત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો નહીં કે તારો જન્મ, જગદંબાની વેદી પર બલિદાન થવા માટે થયો છે; તું ભૂલતો નહીં કે ભારતનો હલકો વર્ગ, અજ્ઞાની... read more
Category: Biography
Zakal Bhina Parijat
₹150.00દુઃખની માફક સુખ પણ ગમે તે દિશામાંથી આગળથી ખબર આપ્યા વિના જ ચાલ્યું આવે છે. લોકો દુઃખની કથા બઢાવીચઢાવીને કહેતા ફરે છે અને સુખની કથા કહેવાની ઝાઝી પરવા નથી કરતા. મોટો લક્ષાધિપતિ પણ વાતવાતમાં ઠાવકાઈથી કહે છેઃ બસ, દાળ-રોટી મળી રહે છે. એને લાખો રૂપિયા આપ્યા બદલ ભગવાનને પસ્તાવો થાય... read more
Category: Essays
Category: Special Offer
Zer To Pidha Chhe Jani Jani
₹500.00મુલાયમ અને માધુર્યસભર મહાનવલ ગુજરાતીમાં રસપ્રદ અને કલામય નવલકથાઓ ઘણી છે, પણ મહાન નવલકથાઓના વર્ગમાં મૂકી શકાય એવી કૃતિઓ ત્રણ નજરે ચડે છે : સરસ્વતીચંદ્ર, માનવીની ભવાઈ અને ઝેર તો પીધાં છે જાણી જાણી. મહાન કૃતિનું લક્ષણ એ છે કે એ માનવમનની ગહનતા તો આપણી સમક્ષ ખુલ્લી કરે છે પણ... read more
Category: Novel
Zero Oil Mithaio
₹100.00ભારતીય ભોજન પરંપરામાં મીઠાઈનું વિશિષ્ટ સ્થાન છે. પરંતુ મીઠાઈમાં તેલ-ઘીનો વધુ વપરાશ થાય છે, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ યોગ્ય નથી. આપણા ભોજનમાં 99 ટકા કાર્બોહાઇડ્રેટ (ચરબી) અને ટ્રાઇગ્લિસરાઇડ હોય છે. લગભગ પચ્ચીસ વર્ષથી ચાલ્યા આવતા આ વિભિન્ન સંશોધનથી એક વાતનો ખ્યાલ આવે છે કે ટ્રાઇગ્લિસરાઇડ હૃદયરોગમાં એટલો જ કારણભૂત છે જેટલો... read more
Category: Cookery
Zero Oil Thali
₹150.00આપણા ભોજનમાં 99 ટકા કાર્બોહાઇડ્રેટ (ચરબી) અને ટ્રાઇગ્લિસરાઇડ હોય છે. 20 વર્ષોથી ચાલતાં વિવિધ સંશોધનોથી જણાયું છે કે ટ્રાઇગ્લિસરાઇડ હૃદયરોગમાં કોલેસ્ટ્રોલ થવાનું મુખ્ય કારણ છે. છેલ્લાં 50 વર્ષોથી માનવામાં આવતું હતું કે હૃદયરોગથી મુક્તિ મેળવવી હોય તો ભોજનમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવું જોઈએ. એ માટે જ બધી તેલ કંપનીઓ પોતાનું તેલ... read more
Category: Cookery
Zero Oil Vangio
₹199.00જીવનના લયને જાળવવા માટે જીવનમાં ભોજનનું મહત્ત્વનું સ્થાન છે. યોગ્ય ભોજન સ્વસ્થતા સાથે સુખી જીવન જીવવાનો રાજમાર્ગ બતાવે છે. પરંતુ ભોજનમાં તેલ-ઘીનો વધુ વપરાશ થાય છે, જે સ્વાથ્યની દૃષ્ટિએ યોગ્ય નથી. આપણા ભોજનમાં 99 ટકા કાર્બોહાઈડ્રેટ (ચરબી) અને ટ્રાઇગ્લિસરાઈડ હોય છે. લગભગ પચ્ચીસ વર્ષથી ચાલ્યા આવતા આ વિભિન્ન સંશોધનથી એક... read more
Category: Cookery