Confident Man Nu Sarjan
₹80.00ડર અથવા ભય, પરમાણુ બૉમ્બ કરતાં પણ વિનાશક તત્ત્વો છે, જે વ્યક્તિને દરેક ક્ષણે મૃત્યુનો અનુભવ કરાવતાં રહે છે. આપણી માનસિક તાણનું મૂળ કારણ ભય હોય છે! તમારી અંદર રહેલી અપાર શક્તિઓને ભય નામના રાક્ષસે દબાવી દીધી હોય એવું પણ બન્યું હશે અને એ જ કારણોસર તમારા જીવનની પ્રગતિના રસ્તામાં... read more
Category: Inspirational
Country Side
₹149.00Country સાઇડ ડંકેશ ઓઝા અમેરિકા અને યુરોપ તો બધા બહુ ફરે છે પણ ખરો ફરવા જેવો પ્રદેશ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો છે. કુદરતને ખોળે રમતા હોઈએ એવું લાગ્યા કરે અને પાછા જ ન જઈએ એવું અનુભવીએ. અહીં એનું થોડું પણ અવિસ્મરણીય આલેખન છે.
Category: Travelogue
Crossroad
₹499.00ક્રોસરોડ નવી સદીની મહાન નવલકથા : સમયના બદલાતા ચહેરાનો ઇતિહાસ! આપણું રાષ્ટ્રીય ખમીર ઝંખવાતું ચાલ્યું છે. કહેવાય છે પ્રજાને સ્મૃતિલોપનો અભિશાપ છે પણ ઇતિહાસને એ કઈ રીતે પરવડે? તવારીખની તિરાડોમાં એવાં કેટલાંય પાત્રો-ઘટનાઓ ભરાઈ રહ્યાં હોય છે કે તેને ભૂલી ન જવાય તો જ નવાઈ. ધરતીમાં ઊંડે ઊંડે દટાયેલાં કિંમતી... read more
Category: Novel
Dalai Lama
₹225.00આ નવલકથા એક એવા નેતાની છે જે એક નેતા કરતાં પણ એક અધ્યાત્મપુરુષ અથવા એક ધર્મગુરુ તરીકે વધારે ખ્યાત છે. ચીનના સામ્રાજ્યવાદને એકલે હાથે પડકારી તિબેટવાસીઓને ‘જાગતા’ કરી, સૌને અહિંસક ક્રાંતિ માટે સાબદા કરવા જેમણે માનવતાની મશાલ પ્રગટાવી છે એવા એક રાજપુરુષના જાહેરજીવનમાં આવતા અનેક ઝંઝાવાતોનો તાદૃશ ચિતાર તમને આ... read more
Category: Novel
Devtatma Himalay
₹250.00દેવતાત્મા હિમાલય - ભોળાભાઈ પટેલ કવિકુલગુરુ કાલિદાસે નગાધિરાજ હિમાલયને `દેવતાત્મા' કહ્યો છે. હિમાલયની યાત્રા કરનારને સુંદરતા, ભવ્યતા અને દિવ્યતાનો એક સાથે અનુભવ થાય છે. ગંગોત્રી-યમુનોત્રીના પુણ્યોદકોમાં નિમજ્જનની અને ઉચ્ચોચ્ચ શિખરો પર વિરાજમાન પ્રભુ બદરીવિશાલ અને કેદારનાથનાં દર્શનની અભીપ્સાથી હજારો વર્ષોથી સમગ્ર ભારતના ભાવિકો હિમાલયની યાત્રા કરતા આવ્યા છે. ભોળાભાઈ પટેલ... read more
Category: Travelogue
Dhanvano Na Panch Niyamo
₹325.00ધનવાનોના પાંચ નિયમો જેમ ગણિતશાસ્ત્રી બનવા માટે ગણિતના સામાન્ય નિયમોની જાણ હોવી જોઈએ તેવી જ રીતે ધનવાન થવા માટે આપણને ધનવાન થવાના નિયમોની પણ સમજ હોવી જોઈએ. હકીકતમાં ધનવાન થવું એટલું અઘરૂ નથી, જેટલું સામાન્ય રીતે માનવામાં આવે છે. તમારી પરિસ્થિતિ વૉલ્ટ ડિઝની કરતા તો સારી જ હશે કે જેમની... read more
Category: Financial Success Strategies
Category: Self Help
Dharm : Mari Drashtie
₹85.00ધર્મ મારી દૃષ્ટિએ મને સંતોમાં શ્રદ્ધા છે, પરંતુ ધર્માચાર્યો શ્રદ્ધા નથી. કારણ શું? સંતોની કરુણા વિના પૃથ્વી ટકી ન શકે. ક્યારેક આપણી બુદ્ધિ પણ આપણને ડુબાડી શકે, પરંતુ આપણામાં બચેલી કરુણા માનવતાને બચાવી શકે. ભગવાન બુદ્ધ કરુણામૂર્તિ હતા. પંડિતોના શાસ્ત્રાર્થ ભલે રહ્યા, પૃથ્વીને કરુણાના ઝરણાની જરૂર છે. નદીની કરુણા ખડકોને... read more
Category: Quotations
Category: Special Offer







































