BP Mate Ni 201 Tips
₹150.00આજના હરિફાઈભર્યા માહોલમાં બ્લડપ્રેશર એક એવી બીમારી બની ગઈ છે કે જેનું નામ તો બધા જ જાણે છે પરંતુ બ્લડપ્રેશન થવાનું કારણ, ચિહ્નો અને સારવાર અંગે કોઈની પાસે પૂરતી અને અધિકૃત માહિતી નથી. સમયના અભાવને કારણે ડૉક્ટરો પણ બ્લડપ્રેશર અંગેની સંપૂર્ણ અને વિસ્તૃત જાણકારી દર્દીઓની આપી શકતાં નથી. ડૉ. બિમલ... read more
Category: Health
Hradayrogio Mate 201 Aahar Tips
₹149.00આજે ભારતમાં હૃદયરોગીઓની સંખ્યા 6 કરોડથી વધુ છે અને આ સંખ્યા સતત વધતી જાય છે, જે ચિંતાનો વિષય છે. હૃદયરોગ થવાના મુખ્ય 15 કારણોમાં મહત્ત્વનાં 10 કારણો આપણી ખોરાકની કુટેવો સાથે જોડાયેલાં છે. હૃદયની નળીઓમાં બ્લોકેજ કરતાં મુખ્ય બે તત્ત્વો કૉલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડનું ઉત્પાદન અયોગ્ય ખોરાકના માધ્યમથી જ થાય છે.... read more
Category: Cookery
Zero Oil Mithaio
₹100.00ભારતીય ભોજન પરંપરામાં મીઠાઈનું વિશિષ્ટ સ્થાન છે. પરંતુ મીઠાઈમાં તેલ-ઘીનો વધુ વપરાશ થાય છે, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ યોગ્ય નથી. આપણા ભોજનમાં 99 ટકા કાર્બોહાઇડ્રેટ (ચરબી) અને ટ્રાઇગ્લિસરાઇડ હોય છે. લગભગ પચ્ચીસ વર્ષથી ચાલ્યા આવતા આ વિભિન્ન સંશોધનથી એક વાતનો ખ્યાલ આવે છે કે ટ્રાઇગ્લિસરાઇડ હૃદયરોગમાં એટલો જ કારણભૂત છે જેટલો... read more
Category: Cookery
Zero Oil Thali
₹150.00આપણા ભોજનમાં 99 ટકા કાર્બોહાઇડ્રેટ (ચરબી) અને ટ્રાઇગ્લિસરાઇડ હોય છે. 20 વર્ષોથી ચાલતાં વિવિધ સંશોધનોથી જણાયું છે કે ટ્રાઇગ્લિસરાઇડ હૃદયરોગમાં કોલેસ્ટ્રોલ થવાનું મુખ્ય કારણ છે. છેલ્લાં 50 વર્ષોથી માનવામાં આવતું હતું કે હૃદયરોગથી મુક્તિ મેળવવી હોય તો ભોજનમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવું જોઈએ. એ માટે જ બધી તેલ કંપનીઓ પોતાનું તેલ... read more
Category: Cookery
Zero Oil Vangio
₹199.00જીવનના લયને જાળવવા માટે જીવનમાં ભોજનનું મહત્ત્વનું સ્થાન છે. યોગ્ય ભોજન સ્વસ્થતા સાથે સુખી જીવન જીવવાનો રાજમાર્ગ બતાવે છે. પરંતુ ભોજનમાં તેલ-ઘીનો વધુ વપરાશ થાય છે, જે સ્વાથ્યની દૃષ્ટિએ યોગ્ય નથી. આપણા ભોજનમાં 99 ટકા કાર્બોહાઈડ્રેટ (ચરબી) અને ટ્રાઇગ્લિસરાઈડ હોય છે. લગભગ પચ્ચીસ વર્ષથી ચાલ્યા આવતા આ વિભિન્ન સંશોધનથી એક... read more
Category: Cookery