આપણા ભોજનમાં 99 ટકા કાર્બોહાઇડ્રેટ (ચરબી) અને ટ્રાઇગ્લિસરાઇડ હોય છે. 20 વર્ષોથી ચાલતાં વિવિધ સંશોધનોથી જણાયું છે કે ટ્રાઇગ્લિસરાઇડ હૃદયરોગમાં કોલેસ્ટ્રોલ થવાનું મુખ્ય કારણ છે. છેલ્લાં 50 વર્ષોથી માનવામાં આવતું હતું કે હૃદયરોગથી મુક્તિ મેળવવી હોય તો ભોજનમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવું જોઈએ. એ માટે જ બધી તેલ કંપનીઓ પોતાનું તેલ `ઝીલો કોલેસ્ટ્રોલ’ જણાવીને ખોટી રીતે વેચે છે, પરંતુ તેમાં ચરબી અને ટ્રાઇગ્લિસરાઇડ તો હોય જ છે. તેલમાં જ સૌથી વધુ કૅલરી હોય છે. માટે જ સ્થૂળતા, ડાયાબિટીઝ અને હાઇ બ્લડપ્રેશર વગેરે રોગોનું મુખ્ય કારણ પણ તે જ છે.
આધુનિક યુગમાં હરિફાઈ ભરી જીવનશૈલીને કારણે માનવી સતત તણાવપૂર્ણ જીવન જીવે છે. આવી જીવનશૈલી અનેક પ્રકારના રોગો પેદા કરે છે. તેથી આપણે આપણા રોજિંદા ભોજનમાં તેલના ઉપયોગનું પ્રમાણ ઘટાડવું જોઈએ. જેનો સૌથી સરળ ઉપાય `ઝીરો ઑઇલ’ આહાર પદ્ધતિ છે. એટલે માટે જ લખાયું આ પુસ્તક `ઝીલો ઑઇલ થાળી.’ ઝીરો ઑઇલથી બનેલી વાનગીઓ પણ ખૂબ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે.
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351228271
Month & Year: November 2018
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 152
Weight: 0.18 kg
Additional Details
ISBN: 9789351228271
Month & Year: November 2018
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 152
Weight: 0.18 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Zero Oil Thali”
You must be logged in to post a review.