ઈ.સ. પૂર્વે 344.
ભારતના પહેલા સમ્રાટ અને નંદવંશના સ્થાપક મહાપદ્મનંદ શૂદ્ર હતા. તેમની અસીમ તાકાત, સાહસ અને તેજને લીધે તેઓ બીજા પરશુરામ પણ કહેવાયા. ભારતના એ સૌથી પહેલા મહાન અને પરાક્રમી સમ્રાટ કહેવાય છે…. અને એ જ વંશનો છેલ્લો રાજા છે ધનનંદ. અપાર સંપત્તિ, વિશાળ સામ્રાજ્ય અને અતિ શક્તિશાળી એવાં મગધ રાજ્યનો સર્વેસર્વા.
અને…
ચંદ્રગુપ્ત મૌર્ય. સાધારણ કુળમાં જન્મેલો એક ક્ષત્રિય – તો પછી શા માટે મહાન સિકંદરના સેનાપતિએ પોતાની પુત્રી કાર્નેલિયાનાં લગ્ન તેની સાથે કર્યા? વિશ્વવિજેતા સિકંદર પણ જેની સામે આંખ ઊંચી કરીને જોઈ શકતો નહોતો, એ મહાન અને અજોડ નંદવંશનું પતન આચાર્ય ચાણક્યના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ કેવી રીતે કર્યું?
આ ગાથા છે એક મહાન વંશના પતન અને અખંડ ભારતના પહેલા સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ઉદયની!
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789388882972
Month & Year: October 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 376
Weight: 0.31 kg
Additional Details
ISBN: 9789388882972
Month & Year: October 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 376
Weight: 0.31 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Maurya Samrat”
You must be logged in to post a review.