Showing all 13 results

  • 21mi Sadina 21 Padkar

    425.00

    સેપિયન્સ : આપણે ક્યાંથી આવ્યા છીએ? હોમો ડેયસ : આપણે ક્યાં જઈ રહ્યા છીએ? 21મી સદીના 21 પડકાર : વર્તમાનમાં આપણે શું કરી રહ્યા છીએ? —— આપણે દંતકથાઓ બનાવી પ્રજાતિઓને એકજૂથ કરવા માટે… આપણે કુદરતને કાબૂમાં કરી વધુ શક્તિ મેળવવા માટે… હવે આપણે જીવનની સાથે રમી રહ્યાં છીએ આપણાં શેતાની સપનાંઓ પૂરા કરવા... read more

    By Yuval Noah Harari, Raj Goswami
    Category: Latest
    Category: New Arrivals
    Category: Reflective
    Add to cart
  • Antane Ahwan!

    240.00

    એક અહેવાલ મુજબ ૨૦૨૨ના વર્ષમાં ભારતમાં ૧,૭૧,૦૦૦ માણસોએ આપઘાત કર્યો હતો. એનો અર્થ એ કે દર કલાકે ૨૦ માણસોએ આપઘાતથી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આવું કેમ થાય છે? મહામૂલા મનુષ્ય જીવનનો લોકો અંત શા માટે આણે છે? એક સામાન્ય માણસને એવા સંજોગોમાંથી પસાર થવાનું થાય તો એ સંઘર્ષનો સામનો એ... read more

    By I.K. Vijaliwala (Dr.)
    Category: Fiction
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Barima Aakhu Aakash

    325.00

    નાનકડી અનિકા ડેલહાઉસીની ટેકરી પર પોતાના ઘરની બારી પર આકાશ દોરતી. અને એક દિવસ ઘરની ત્રણ દીવાલો જુદી પડી. સેલિબ્રેટેડ પેઇન્ટર મા કલ્યાણી શ્રોફ દિલ્હી શિફ્ટ થઈ. આર્મીમાં સક્રિય બાબા મેજર રણજિત સિયાચીનનાં પહાડોમાં ગયા અને અનિકા દેહરાદૂનની સૈનિક બોર્ડિંગ સ્કૂલમાં. અનિકાની નાનકડી આંખો જોતી હતી કે સૌએ પોતપોતાની બૅગમાં... read more

    By Raam Mori
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Bhagnpankh

    149.00

    ખલિલ જિબ્રાન સિવાય અન્ય કોઈ લેખક મને ઊંડાણપૂર્વક સ્પર્શી શક્યા નથી. ખલિલ જિબ્રાને પોતાની જિંદગી લેખક બનવામાં સમર્પિત કરી તે વિશ્વસાહિત્યજગતની સર્વોત્તમ ઘટના છે. તેઓ આ પૃથ્વી પર હંમેશ માટે જીવિત રહેનાર, માનવઆત્મા અને દિવ્યશક્તિને સ્પર્શી શકનારા મહાન લેખક છે. – ડીરીટુ વાહોમ (લેખક)     * વિશ્વવિખ્યાત સર્જક ખલિલ... read more

    By Kahlil Gibran, Daksha Vyas
    Category: Fiction
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Googlema Madhpoodo

    125.00

    બાળહૃદયને સ્પર્શી અને સમજી ચૂકેલા બાળવાર્તાકાર કિરીટ ગોસ્વામીની બાળવાર્તાઓ ગુજરાતી બાળસાહિત્યનો નમણો, રળિયામણો કોમળ મુકામ છે. બાળસાહિત્યના આપણા ઉત્તમ સર્જકોમાં કિરીટ ગોસ્વામીનું માતબર ખાતું ખૂલેલું છે. બાળસાહિત્યનું સર્જન ઘણું કપરું છે. જે સર્જકના હૃદયમાં પોતાનું શૈશવ એવું ને એવું અકબંધ રહ્યું હોય તે સર્જક જ ઉત્તમ બાળસાહિત્યનું સર્જન કરી શકે.... read more

    By Kirit Goswami
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Kinare Kinare Moti

    250.00

    સુપ્રસિદ્ધ સાહિત્યકાર વીનેશ અંતાણીનાં સાહિત્યસર્જનમાં પરંપરા, આધુનિકતા, પ્રયોગશીલતા, નગરજીવન, ગ્રામ્યજીવન, સ્ત્રી-પુરુષોના સંબંધોની સંકુલતા અને માનવમનનાં ઊંડાણ આગવી દૃષ્ટિથી નિરૂપાયાં છે. સર્જનાત્મક અને રસાળ ગદ્ય એમનો વિશેષ છે. એમના વિપુલ સાહિત્યરૂપી સાગરના દરેક કિનારે સાચાં મોતી જેવી અનેક મનનીય કંડિકાઓ દરેક પેઢીનાં વાચકો ભરપૂર માણતાં રહ્યાં છે. • વીનેશ અંતાણી રચિત... read more

    By Vinesh Antani
    Category: Latest
    Category: New Arrivals
    Category: Quotable Quotes
    Add to cart
  • Koroleena

    199.00

    ગુજરાતી ભાષામાં કંઈક `હટકે’ કહી શકાય એવા વિષય સાથેની આ નવલકથા છે. સામાન્ય રીતે નવલકથામાં સામાજિક સમસ્યા સાથે પ્રેમ-શૃંગારની વાત ગૂંથી લેવામાં આવતી હોય છે. આ વૈજ્ઞાનિક અને ઐતિહાસિક તથ્ય રજૂ કરતી વિશિષ્ટ કથા છે. જગતનો તાત અને અન્નદેવતા ગણાયેલા ખેડૂતોની અવદશા તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ, બધા... read more

    By Dr. Kishor Pandya
    Category: Fiction
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Manalay

    175.00

      મનની બેરંગી લીલાઓનું દર્શન કરાવતી કથાઃ મનાલય નોબેલ પ્રાઇઝ વિજેતા મલાલા યુસુફઝાઈનું વિધાન છે : ‘આપણને જ્યારે ચૂપ કરી દેવાય છે ત્યારે જ આપણા અવાજનું મહત્ત્વ સમજાય છે.’ આ વિધાનમાં કથાનાયિકા અવધિના મનોજગતનો ચિત્કારી ઊઠેલો મૌન પડઘો છે. કહેવાય છે કે સંબંધના હરિયાળા વૃક્ષને જેટલી હદે પાનખર સૂકવી દેતી... read more

    By Rajni Patel
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Sarhad Vinanu Sahitya

    299.00

    સોલ્ઝેનિત્સીન * બોરિસ પાસ્તરનાક * માર્ક્વેઝઃ * મારીના ત્સ્વેતાયેવા * રિલ્કે * તસલિમા નસરીન * ઍરિક ફ્રીર્ડ * શિંભાનો : લિ લુ * મિરાંડા ડેવિસ * સેન્ડોર વિયોરેઝ * મિગેલ ઑટેરો * મારિયા વીને * યારોસ્લાવ સાઇફર્ત * લેસ્લી પિંકની હિલ * ક્લોરિતા રોડા * ઍડગર માન * ગાસ્પાર નેગી... read more

    By Dr. Vishnu Pandya, Dr. Aarti Pandya
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Shwitra

    160.00

    સફેદ પીડાનું ઉપનિષદ સ્કોટલૅન્ડના લેખક રોબર્ટ લુઇ સ્ટિવન્સનનું એક સચોટ વિધાન છે : તમને શું ગમે છે તેની ખબર પડવી એ જ સૌથી મોટી સમજણ છે. વસ્તુ કે વ્યક્તિ તેની બાહ્ય સુંદરતાથી નહીં, ભીતરી સૌંદર્યથી ઓળખાય છે એવી સમજ ધરાવતી હોવા છતાં કથાનાયિકા ડૉ. તરલા, કોઈક એવી નબળી ક્ષણે એવું... read more

    By Keshubhai Desai
    Category: Fiction
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Snadi Sevani Safar

    199.00

    આગામી પેઢીના અધિકારીઓ માટે પ્રેરણાસ્ત્રોત આ પુસ્તકમાં એક ધરતીપુત્રની સનદી સેવાની સફરનું હૃદયસ્પર્શી વર્ણન છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામમાં ખેડૂત પુત્ર તરીકે જન્મેલા શ્રી સી. આર. ખરસાણ અનેક અવરોધો પાર કરીને ભારતીય પ્રશાસન સેવામાં પદોન્નતિ મેળવીને જાહેર વહીવટમાં જે અનેરુ પ્રદાન કરેલ છે. તેની હકીકતો ફક્ત યાદશક્તિના આધારે... read more

    By C. R. Kharsan
    Category: Latest
    Category: New Arrivals
    Category: Reminiscence
    Add to cart
  • Virat Chetna Na Pradesh Ma

    325.00

    l “હું રામનો વિચાર કરું એટલે રામની Consciousness આવી જાય. તે જ વખતે હું કૃષ્ણ અથવા શંકરનો વિચાર કરું એટલે ક્ષણવારમાં જ પાછી તે Consciousness આવી જાય. તે બદલવા માટે પ્રયત્ન નથી કરવો પડતો. સહજ રીતે આપો આપ જ તેમાં આવી જાઉં. તે વખતે મને એમ ન લાગે કે હું... read more

    By Ravjibhai Patel
    Category: Latest
    Category: New Arrivals
    Category: Reminiscence
    Add to cart
  • Yogmarg : Santo ane Chamatkaro

    250.00

    મનુષ્યજીવનના અસ્તિત્વવાળો સમગ્ર સંસાર મન તથા બુદ્ધિયુક્ત છે. મન `બાહ્ય’ કારણ અને બુદ્ધિ `આંતર’ કારણ છે. મનુષ્યજીવનની પ્રત્યેક પળ ક્યારેક મનોમય તો ક્યારેક બુદ્ધિમય બનતી રહે છે. જે પળે મનનું જોર વધે ત્યારે ભૌતિક માયા ઉત્પન્ન થાય છે. ભોગવિલાસનાં સાધનોમાં મન પરોવાય છે. આસક્તિ વધે છે. આમ, મનોમય પળે માયા... read more

    By Shantibhai Aankadiyakar
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart