Antane Ahwan

Category Fiction, Latest, New Arrivals
Select format

In stock

Qty

એક અહેવાલ મુજબ ૨૦૨૨ના વર્ષમાં ભારતમાં ૧,૭૧,૦૦૦ માણસોએ આપઘાત કર્યો હતો. એનો અર્થ એ કે દર કલાકે ૨૦ માણસોએ આપઘાતથી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આવું કેમ થાય છે? મહામૂલા મનુષ્ય જીવનનો લોકો અંત શા માટે આણે છે? એક સામાન્ય માણસને એવા સંજોગોમાંથી પસાર થવાનું થાય તો એ સંઘર્ષનો સામનો એ કઈ રીતે કરે? આપઘાત અટકાવવા માટે એક સામાન્ય વ્યક્તિ શું કરી શકે? મનમાં ઘુમરાતી આ બધી વાતોને વણી લેતી આ નવલકથા આપઘાતની આસપાસ ફરે છે અને એમાંથી બહાર નીકળવામાં કદાચ મદદરૂપ પણ થઈ શકે. આશા છે કે મારા વાચકોને આ કૃતિ પણ ગમશે…

ડૉ. આઈ. કે. વીજળીવાળા

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Antane Ahwan”

Additional Details

ISBN: 9789334393040

Month & Year: October 2025

Publisher: I.K. Vijaliwala (Dr.)

Language: Gujarati

Page: 176

Dimension: 8.5 × 5.5 × 0.25 in

Weight: 0.205 kg

‘મોતીચારો’ અને ‘સાયલન્સ પ્લીઝ’ શ્રેણી દ્વારા ગુજરાતમાં ઘરે ઘરે જાણીતા એવા ડૉ. આઈ. કે. વીજળીવાળા ગુજરાતના લોકપ્રિય લેખક છે. વ્યવસાયે બાળરોગ નિષ્ણાત ડૉક્ટર વીજળીવાળા ભાવનગરમાં… Read More

Additional Details

ISBN: 9789334393040

Month & Year: October 2025

Publisher: I.K. Vijaliwala (Dr.)

Language: Gujarati

Page: 176

Dimension: 8.5 × 5.5 × 0.25 in

Weight: 0.205 kg