Nabhiswar
₹150.00કેશુભાઈ દેસાઈ આપણા સમયના ખૂબ જ મહત્ત્વના સર્જક છે અને એમની અનુભવી કલમમાંથી કશું નવું નીપજે ત્યારે સૌની નજર એ તરફ જાય છે. આપણે અસાધારણ સમયમાં જીવીએ છીએ એટલે આપણી દોડાદોડ અને શ્વાસતપાસ ક્યારેક કસ્તુરીમૃગ જેવી હોય છે. આવા સમયે કેશુભાઈ આપણને નવનીત પીરસે છે. એમાં ત્રણ તત્ત્વો પામવાનાં છે... read more
Category: Essays
Category: New Arrivals
Palashna Pushpo
₹175.00આ નિબંધસંગ્રહમાં પ્રકૃતિ, અવસાદ, બાળપણ, સંબંધો, દર્શનતત્ત્વ ઠાંસી ઠાંસીને ભર્યું છે. ક્યાંક ચમત્કૃતિ બે ઘડી થંભી જવા પ્રેરે તો ક્યાંક કોઈ દર્શનતત્ત્વ વિચારમાં પણ નાખી દે. જ્યારે ગુજરાતી સાહિત્યમાં લલિતનિબંધની અછત દેખાવી શરૂ થઈ ગઈ છે, ત્યારે આદિવાસી ક્ષેત્ર એવા દાહોદનો એક નવો જ અવાજ સાંભળ્યાનો મને થયેલા આનંદ જેવો... read more
Category: Essays
Category: Latest
Category: New Arrivals
Patangiyana Farfaratthi Vavazodu
₹220.00દરેક કાર્ય પાછળ એક નહીં અનેક વ્યક્તિઓ હોય છે અને આ પુસ્તક બાબત પણ એવું જ છે. એક પતંગિયાની પાંખનો ફરફરાટ થાય એટલે હવાના કણોનું હલનચલન થાય. હવામાં ઊઠેલા એક તરંગને લીધે બીજો, ત્રીજો, ચોથો અને એમ તરંગો સર્જાય અને એ તરંગો પૃથ્વીના વાતાવરણને અસર પહોંચાડી શકે. આ થિયરીની ટૅક્નિકલ... read more
Category: 2023
Category: Essays
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Prasannata No Prasad
₹125.00ઘરને ગૃહમંદિરમાં પરિવર્તિત કરે છે પ્રસન્નતાનો પ્રસાદ! સાચી પ્રસન્નતા સ્થિતપ્રજ્ઞતાની ઓળખ છે. પ્રસન્નતાનો જનક સંતોષ છે. સંતોષના સંસ્કાર જ્યારે પ્રસન્નતાને મળે છે ત્યારે એ પ્રસન્નતા, પ્રભુનો પ્રસાદ બની જાય છે. આ પુસ્તકમાં લેખકે જિંદગીને કેવી રીતે સફળ બનાવવી અને જીવનને કેવી રીતે સાર્થક બનાવવું એ માટેનો રોડમૅપ રજૂ કર્યો છે.... read more
Category: Essays
Prathanani Paloman
₹150.00પ્રાર્થનાની શક્તિ આપણે આપણી આજુબાજુ ઘણા લોકોને બે હાથ જોડીને ઈશ્વર સાથે સંવાદ કરવાનો પ્રયત્ન કરતા જોયા હોય છે. આવા સમયે અનેક લોકોને એવો પણ સવાલ થાય કે શું પ્રાર્થના કરવાથી ખરેખર કોઈ ફાયદો થાય? દુનિયાની દરેક સંસ્કૃતિ, સમાજ કે ધર્મમાં પ્રાર્થનાને મહત્ત્વ આપવામાં આવ્યું હશે એટલે એ વિચારમાં કંઈક... read more
Category: 2024
Category: Essays
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Category: Spiritual






































