Parth Prajapati
1 Book
પાર્થકુમાર પ્રજાપતિ એક સંશોધક અને વિજ્ઞાની છે. તેમણે દરિયાઈ જીવવિજ્ઞાનમાં સ્નાતક અભ્યાસ કચ્છમાં અને અનુસ્નાતક અભ્યાસ તમિલનાડુમાં પૂર્ણ કર્યો છે. વર્ષ 2026 દરમિયાન તેઓ પોતાના પીએચ.ડી.ના અંતિમ ચરણમાં પ્રવર્તમાન છે. અભ્યાસકાળ દરમિયાન તેમજ ત્યારબાદ તેમણે સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો અને પોતાના સ્વભાવસિદ્ધ જિજ્ઞાસા દ્વારા દેશનાં વિવિધ તત્ત્વો અને સંસ્કૃતિઓનું નજીકથી અવલોકન કર્યું. વર્ષ 2020 પહેલાં તેઓ પોતાને નાસ્તિક તરીકે ઓળખાવતા હતા, પરંતુ કોરોનાકાળ દરમિયાન પોતાની જિજ્ઞાસાને સંતોષવા માટે તેમણે ભારતના મહાન ગ્રંથો, શિવમહાપુરાણ, વિષ્ણુપુરાણ, વેદો, મહાભારત અને શ્રીમદ્ ભગવદ્‌ગીતા સહિત અનેક મહાન ગ્રંથો તથા તેમની વિવિધ આવૃત્તિઓનો ગહન અભ્યાસ કર્યો. આ અધ્યયનથી પ્રાપ્ત થયેલો અનુભવ શબ્દોમાં વ્યક્ત કરવો અતિ દુર્લભ છે. ‘શિવन्वेषणम्’ નામની તેમની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત વર્ષ 2012માં થઈ, જે આજે પણ અવિરત રીતે આગળ વધી રહી છે.

Showing the single result

  • Shivanveshnam

    300.00

    “ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥ ॐ शांति, शांति, शांतिः” પરમાત્મા પૂર્ણ છે; પૂર્ણથી જ પૂર્ણ ઉત્પન્ન થાય છે અને પૂર્ણમાંથી પૂર્ણ કાઢ્યા પછી પણ જે શેષ રહે છે તે પૂર્ણ જ છે. સરળ શબ્દોમાં કહીએ તો આ શ્લોકનો અર્થ ‘અનંત’ છે. પરંતુ એક ગહન સત્ય એ છે... read more

    By Parth Prajapati
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart