Mari Aadhyatmik Yatra
₹199.00Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Category: Spiritual

મે માસની કાળી બપોરે બફારા અને તડકા વચ્ચે અચાનક શહેર પર કાળાં વાદળો છવાઈ ગયાં. આકરા તડકાથી ભરેલું ચોખ્ખું ચટ્ટાક વાદળી આકાશ જોતજોતાંમાં કાળાં વાદળોથી ઘેરાઈ ગયું. સૂર્યપ્રકાશની છાતી પર જાણે કે ગાઢ વરસાદ ગોરંભાયો! વાતાવરણમાં ગરમીના બદલે શીતળ હવા આવી અને લોકો આ કમોસમી પણ પરાણે ગમે એવાં વાદળો... read more
સૃષ્ટિ પારની બીજી જ સૃષ્ટિમાં પ્રવેશ કરાવતી કથા માત્ર તમને જ નહીં, વિશ્વના મોટાભાગના વિજ્ઞાનીઓને પણ એવું કુતૂહલ થયા કરે છે કે પૃથ્વી સિવાય પણ કોઈ અન્ય ગ્રહ પર માનવજીવન હશે?! આવી જ ધારદાર જીજ્ઞાસા ધરાવતો આ કથાનો નાયક કુશલ તો પોતાની બુદ્ધિપ્રતિભાના બળે એવું માને છે કે આપણી પૃથ્વીનું... read more
ચાર દાયકાથી પણ વધારે સમયથી વાચકોએ ‘પ્રિયજન’ને અંગત વ્યક્તિની જેમ ચાહી છે. ● એ વાંચ્યા પછી દરેક પેઢીના કોઈ પણ ઉંમરના વાચકોની આંખોમાં એકસરખી ચમક દેખાઈ છે. ● ‘પ્રિયજન’ની પ્રથમ આવૃત્તિ ૧૯80માં પ્રકાશિત થઈ ત્યારે જન્મ્યા નહોતા એ વાચકો પણ આ નવલકથા વાંચીને એ જ ભાવજગતમાં મુકાયા છે. ● ‘પ્રિયજન’ને... read more
ગીતા – શાણપણની સંહિતા સદીઓથી ભગવદ્ગીતા વિશે લખાય છે અને બોલાય છે. આ ગ્રંથ જ એવો છે કે જે કોઈ એમાં પ્રવેશે એ એના વિશે બોલવા કે લખવા પ્રેરાય. પછી એ ડૉ. રાધાકૃષ્ણ હોય કે રજનીશજી. ભગવદ્ગીતાના અનુવાદો પણ અનેક ભાષામાં થયા છે. ભારતીય સંસ્કતિનાં બે સુવર્ણ પ્રવેશદ્વારો છે. આ... read more
એલીનોર પોર્ટરે આ નવલકથા સિવાય બીજું કશું જ ન લખ્યું હોત તો પણ એ, એટલાં જ યાદગાર અને લોકપ્રિય હોત, જેટલાં આજે 100 વર્ષ પછી પણ છે! એવું તે શું છે આ નવલકથામાં – જે આટલાં વર્ષો પછી પણ વાચકને એનું વ્યસન લગાડી રહી છે? આ નવલકથામાં નથી કોઈ તત્ત્વજ્ઞાન,... read more
જેવી રીતે નદી અને સાગર અંતે તો એક જ છે, તેવી જ રીતે જીવન અને મૃત્યુ એ વાસ્તવમાં તો એક જ છે. તમારી ઇચ્છાઓ અને અરમાનોમાં જ ઊંડે ઊંડે જીવન અને મૃત્યુની પેલે પારનું જ્ઞાન નિઃશબ્દપણે રહેલું છે. પાનખર ઋતુનાં ધરતી તળે સૂતેલાં બીજનાં સપનાંઓની જેમ જ તમારું હૃદય વસંતઋતુના... read more
ખલિલ જિબ્રાન સિવાય અન્ય કોઈ લેખક મને ઊંડાણપૂર્વક સ્પર્શી શક્યા નથી. ખલિલ જિબ્રાને પોતાની જિંદગી લેખક બનવામાં સમર્પિત કરી તે વિશ્વસાહિત્યજગતની સર્વોત્તમ ઘટના છે. તેઓ આ પૃથ્વી પર હંમેશ માટે જીવિત રહેનાર, માનવઆત્મા અને દિવ્યશક્તિને સ્પર્શી શકનારા મહાન લેખક છે. – ડીરીટુ વાહોમ (લેખક) * વિશ્વવિખ્યાત સર્જક ખલિલ... read more








