એ. એસ. નીલના નામે જાણીતા સ્કૉટિશ સજ્જન નવી આબોહવા જન્માવનાર પ્રયોગશીલ અને કલ્પનાશીલ શિક્ષક હતા. એમણે વિકસાવેલી `સમરહીલ સ્કૂલ’ મુક્ત બાળવિકાસ માટેની ક્રાંતિકારી શાળા ગણાય છે. નીલ દ્વારા લિખિત એક બહુ જ વિશિષ્ટ પુસ્તકનો બાળકોના મુછાળી મા કહેવાતા ગિજુભાઈએ અનુવાદ કર્યો છે. દરેક કિશોર, વાલી અને શિક્ષકને ઉપયોગી થઈ શકે... read more
ચાર દાયકાથી પણ વધારે સમયથી વાચકોએ ‘પ્રિયજન’ને અંગત વ્યક્તિની જેમ ચાહી છે. ● એ વાંચ્યા પછી દરેક પેઢીના કોઈ પણ ઉંમરના વાચકોની આંખોમાં એકસરખી ચમક દેખાઈ છે. ● ‘પ્રિયજન’ની પ્રથમ આવૃત્તિ ૧૯80માં પ્રકાશિત થઈ ત્યારે જન્મ્યા નહોતા એ વાચકો પણ આ નવલકથા વાંચીને એ જ ભાવજગતમાં મુકાયા છે. ● ‘પ્રિયજન’ને... read more
શું તમે એવા રાજા વિશે સાંભળ્યું છે કે, જેણે કબૂતરને આપેલા વાયદાને પાળવા માટે પોતાના શરીરના અંગનું બલિદાન આપ્યું હોય? અથવા શું એવા સિંહાસન વિશે તમે જાણો છો કે, જેના ઉપર બેસવાથી જ ન્યાય આપી શકવાની અનન્ય ક્ષમતા મળી જાય? અને એવો શિલ્પકાર કે, જેના બંને હાથ ન હોવા છતાં... read more





