સમાગમક્રિયા પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવે છે. સંબંધમાં પ્રેમ, લાગણી અને આકર્ષણ જાળવી રાખવા માટે સમાગમક્રિયામાં વિવિધતા જરૂરી છે. મોટાભાગનાં યુગલોને આ નાજુક બાબતની ખબર જ હોતી નથી. જો સમાગમનો આનંદ કે આકર્ષણ સંબંધમાં ઓછા થવા લાગે તો સરવાળે સંબંધ શુષ્ક બની જાય છે. પતિ-પત્ની વચ્ચે અંગત અને ગુલાબી સંબંધની મધુરતાને... read more
સ્ત્રી-પુરુષનો પ્રેમ સદીઓથી વિવિધતાભર્યો રહ્યો છે. પૌરાણિક હોય કે ઐતિહાસિક, પ્રાચીન હોય કે અર્વાચીન, દેશ હોય કે વિદેશ – આપણી પાસે અઢળક પ્રેમકથાઓની અમૂલ્ય વિરાસત છે. રાધા-કૃષ્ણ, પૃથ્વીરાજ-સંયુક્તા, રોમિયો-જુલિયટ, લૈલા-મજનુ અને મીરાંબાઈથી લઈને અમૃતા પ્રીતમ સુધી – ઇશ્કની અગણિત દાસ્તાનોમાં પ્રેમસંબંધના અનેક રંગો ખીલ્યા છે. આવો જ એક અનોખો રંગ... read more
શું તમે ભારતના જેમ્સ બૉન્ડને ઓળખો છો? આ એક એવી વ્યક્તિ છે જે નીડરતા, નેતૃત્વ અને નિર્ભયતા જેવાં અનેક ગુણો ધરાવે છે. એમનું નામ છે ડોભાલ, અજિત ડોભાલ – ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર! કઈ છે અજિત ડોભાલની વીરતાભરી સિદ્ધિઓ? પરમવીર ચક્ર પહેલાંનો વીરતા પુરસ્કાર ‘કીર્તિ ચક્ર' મેળવનારા પ્રથમ પોલીસ અધિકારી.... read more








