
જીવન એક પાઠશાળા છે... બુદ્ધત્વને પ્રાપ્ત વ્યક્તિ પરમ સાગરમાં ડૂબી ગયો હોય છે. જે આનંદ તમે શોધી રહ્યાં છો, તે તેને મળી ગયો છે. આ જીવન તો તમે પરિપક્વ થઈ જાઓ એટલા માટે છે. આ જીવનમાં સુખ-દુઃખ, આ જીવનની પીડાઓ, આ જીવનનો આનંદ જે કાંઈ છે, તે આપણને સજાગ રાખવા... read more
શબ્દકોશ પોતે જ વાંચનનો વિષય નથી. કદાચ કોઈ મોટા વિદ્વાન માણસો એકલા શબ્દકોશ હાથમાં લઈ પહેલેથી છેલ્લા પાના સુધી ધીરજથી અને ઝીણવટથી વાંચી જતા હશે, પણ એ એક અપવાદ કહેવાય. કોઈ વાચકોનું માનસ કે રસવૃત્તિ એવાં ન હોય. પરંતુ વાર્તા, કવિતા, ઇતિહાસ કે તત્ત્વજ્ઞાનના વિષયનું હરકોઈ પુસ્તક વાંચતાં કોઈ શબ્દ... read more
‘જીવનભર પાંજરામાં ભરાઈ રહેવાથી કોઈ સુખ મળે ખરું?’ સ્ત્રી થોભી ગઈ. બે ડગલાં ભરીને હું એની વધારે નજીક પહોંચી ગયો. એને માત્ર મારો અવાજ સંભળાતો હશે, મારી ભાષા સમજાતી હોય એવું મને લાગતું નથી. એણે જવાબ આપ્યો નહીં. હંમેશની જેમ. મેં પણ વધારે કશું પૂછ્યું નહીં. એણે અચાનક મારા માથા... read more








