Lankeshwar
₹225.00ચિરંજીવી વિભીષણની કથા ન્યાયનું પતન થાય ત્યારે અન્યાયનો ઉદય થતો હોય છે અને અન્યાયના સામ્રાજ્ય હેઠળ જ માનવની આસુરી શક્તિઓ પોતાનો હાહાકાર મચાવતી હોય છે. રામાયણ એટલે એ આસુરી શક્તિઓ ઉપર માનવતાએ મેળવેલા મહાવિજયની ગાથા. અનાદિ કાળથી આપણે એવું માનતા આવ્યા છીએ કે રામાયણના એકમાત્ર નાયક ભગવાન શ્રીરામ છે, પરંતુ... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel



















