એક વાત યાદ રાખજો કે, નવા યુગનો બિલ ગેટ્સ ઑપરેટિંગ સિસ્ટમ નહીં બનાવે અને નવી સદીનો લૅરી પેજ કે સર્ગે બ્રીન, સર્ચ એન્જિન તૈયાર નહીં કરે. સોશિયલ મીડિયામાં નવી ક્રાંતિ, કોઈ નવયુગી માર્ક ઝુકરબર્ગ નહીં લાવે. આ લોકો જે કરી ચૂક્યા તેવું જ કરવાનું જો તમે વિચારતા હો, તો તમારે... read more
ગીતા – શાણપણની સંહિતા સદીઓથી ભગવદ્ગીતા વિશે લખાય છે અને બોલાય છે. આ ગ્રંથ જ એવો છે કે જે કોઈ એમાં પ્રવેશે એ એના વિશે બોલવા કે લખવા પ્રેરાય. પછી એ ડૉ. રાધાકૃષ્ણ હોય કે રજનીશજી. ભગવદ્ગીતાના અનુવાદો પણ અનેક ભાષામાં થયા છે. ભારતીય સંસ્કતિનાં બે સુવર્ણ પ્રવેશદ્વારો છે. આ... read more
દુનિયા સામે પડીને અને દુનિયા સાથે લડીને કાંઈ નવું સ્થાપિત કરવું એ ખરેખર અત્યંત અઘરી બાબત છે. અખેનાતને એ લોઢાના ચણા ચાવી બતાવ્યા. રણમેદાન સિવાય પણ અઘરી લડાઈ લડતો ઇજિપ્તનો એ રાજા - ફેરો, એક નવો જ રસ્તો બતાવી ગયો. એક જ ઈશ્વરને પૂજવાનો! આજના એકેશ્વરવાદનાં મૂળિયાં એમાં હોવાનું ઘણા... read more
આજે દરેક વ્યક્તિને ટોચે પહોંચવું છે. ભલે એ માટે તેણે કોઈ પણ રસ્તો અપનાવવો પડે! સૌને બીજા કરતાં આગળ જવું છે, પછી ભલે તેના માટે કોઈ પણ કક્ષાએ નીચે ઉતરવું પડે! ઝડપથી ટોચે પહોંચવાં માંગતા કે બીજાં કરતાં આગળ વધવા માંગતા લોકો એ નથી જોતાં કે જે લોકોએ ટૂંકા સમયમાં... read more
સ્વાશ્રય અને સ્વાધીનતાની કેળવણી આપણે એટલે ગામડાં અને ગામડાંના શિક્ષણનો ઉકેલ એટલે રાષ્ટ્રના જીવનનો ઉકેલ. બાલજીવનના પ્રશ્નો ઉકેલવા આપણે મૉન્ટેસરીને પણ ત્યાં લઈ જઈએ. સ્વાશ્રય અને સ્વાધીનતા એ મૉન્ટેસરી પદ્ધતિનો પ્રાણ છે. એ વસ્તુ મૉન્ટેસરી પદ્ધતિ પાસે ન હોત તો આપણને તેનો કશો ખપ જ પડત, પણ ગામડું આજે શ્રમનું... read more
You cannot copy content of this page