હસે એ શ્વસે હાસ્યસાહિત્ય આજે વધુ વંચાતું – પરિણામે વધુ લખાતું થયું છે, જે બતાવે છે કે આવનારો સમય અને સમાજ વધુ સ્વસ્થ બની રહ્યો છે. હાસ્યનું વરદાન માત્ર માણસને જ મળ્યું છે એની જાણ, બાળકો સિવાય, અમુક જ પુખ્તવયની વ્યક્તિઓને થઈ છે. પરિણામે આજનું હાસ્ય પ્રદૂષિત અને કલુષિત થતું... read more
મારી આ જિંદગીમાં મેં એવાં એવાં ઘણાં ચરિત્રોનાં પૂર્ણ કદનાં નહીં પણ લઘુ કદનાં આલેખનો કર્યાં છે, જે મારે માટે લખવાજોગી વિશેષતા ધરાવતાં હોય. એવા લેખોના અનેક સંચયો પ્રકાશિત કર્યા અને હાલમાં જ એમાંથી મોટાભાગના એકત્ર કરીને આર. આર. શેઠ જેવા માતબર પ્રકાશને ‘સમગ્ર ઝબકાર’ના નામે પ્રકાશિત કર્યા. પરંતુ એ... read more