કૃષ્ણ નિત્યસંન્યાસી! આખરે ધર્મ એટલે શું? ધર્મ થીજેલા બરફ જેવો સ્થિતિશીલ હોય કે ખળખળ વહેતા ઝરણા જેવો ગતિશીલ હોય? કૃષ્ણનું ધર્મદર્શન ગતિશીલ(ડાયનેમિક) હતું. અપૂર્ણતા તો માનવી હોવાની સાચી સાબિતી ગણાય. અપૂર્ણ મનુષ્યને જે સત્ય જડે તે કદી પણ અંતિમ કે નિરપેક્ષ (ઍબ્સોલ્યુટ) ન જ હોઈ શકે. મહાભારતમાં કૃષ્ણ દ્વારા જે... read more
દરરોજ સવારમાં ઊગતો એક વિચાર એટલે ‘મૉર્નિંગ મ્યુસિંગ્સ’. ‘મ્યુસિંગ્સ’ એટલે વિચારવું – પોતાના જીવનને થોડું અટકીને જોવાનો પ્રયત્ન. આ પુસ્તક માત્ર વિચારોનો સંગ્રહ નથી; જીવન અને સંબંધોને સરળ રીતે અને એક નવી દૃષ્ટિથી સમજવાની એક સહજ યાત્રા છે. સંબંધો આપણું જીવનસંગીત છે, પરંતુ અહંકાર, અપેક્ષા અને ભય તેને બેસૂરું બનાવી... read more
જીવનમાં સફળતા મેળવવા માટે સમયનું મહત્ત્વ સમજી, સમયની સાથે તાલ મેળવીને કામ કરવું બહુ જ જરૂરી છે. ‘વીતી ગયેલો સમય’ એ ખર્ચાઈ ગયેલા ધન જેવો છે, જેને આપણે ક્યારેય પાછો મેળવી શકવાના નથી. દરેક મિનિટ, કલાક, દિવસ, મહિનો કે વર્ષના રૂપમાં સમયના મહત્ત્વને સમજીને, મહેનત કરનાર વ્યક્તિ સફળતાનાં શિખરે પહોંચી... read more
સમાગમક્રિયા પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવે છે. સંબંધમાં પ્રેમ, લાગણી અને આકર્ષણ જાળવી રાખવા માટે સમાગમક્રિયામાં વિવિધતા જરૂરી છે. મોટાભાગનાં યુગલોને આ નાજુક બાબતની ખબર જ હોતી નથી. જો સમાગમનો આનંદ કે આકર્ષણ સંબંધમાં ઓછા થવા લાગે તો સરવાળે સંબંધ શુષ્ક બની જાય છે. પતિ-પત્ની વચ્ચે અંગત અને ગુલાબી સંબંધની મધુરતાને... read more









