અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ્ હૅન્ડ્ઝ અપ! ઉપનિષદોનું વાચન પાછલી ઉંમરે થાય એ વાતમાં માલ નથી. આ ગ્રંથ આવી લોકપ્રિય ગેરસમજ દૂર કરવા માટે જ લખવામાં આવ્યો છે. નવી પેઢી જો આ ગ્રંથનું વાચન કરે, તો મારી વાત તરત સમજાઈ જશે. આવી શુભ શરૂઆત આજથી જ ભલે થતી! ગુણવંત શાહ
સાંઈરામ દવે એક બહુમુખી પ્રતિભા ધરાવનાર કલાકાર છે. લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર, કવિ, લેખક, લોકગાયક તથા શિક્ષણવિદ્ તરીકે સમગ્ર ગુજરાત તેમને ઓળખે છે. ૪૦ વર્ષની નાની ઉંમરમાં ૧૫૧ જેટલા જુદા જુદા વિષય પર હાસ્ય / લોકસાહિત્યના ઑડિયો વીડિયો આલ્બમ તેમણે આપ્યાં છે. લાખો ચાહકો સાથેના જીવંત સંપર્કને કારણે સમગ્ર વિશ્વના... read more
आपने 20 वर्ष महेनत करके बनाई हुई, अर्जित की हुई संपत्ति अगर नष्ट हो जाए, चोरी हो जाए, तो दुःख का पहाड़ टूट पड़ता है । दुःख का महासागर टूट पडता है, चारों तरफ से चिंता ही चिंता! ‘कैसे भी करके, मेरी वर्षों की महेनत बर्बाद न हो' इसलिए हर... read more
દેશ અને કાળ પ્રમાણે લખાયેલી કોઈપણ સામાજિક નવલકથા, એક વિશિષ્ટ પ્રેમકથા નિમિત્તે, સંસ્કૃતિકથા બની જાય એવું દુનિયાના સાહિત્યમાં બહુ જ ઓછી માત્રામાં બન્યું છે. સરસ્વતીચંદ્ર એ એવી જ કીર્તિમાન નવલકથા છે, જે દેશ અને કાળ સંદર્ભે ઉદ્ભવતા સામાજિક, આર્થિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં પ્રગટ થઈ અને આજે પણ... read more
પ્રમાણમાં લાંબી એવી નવ વાર્તાઓના આ સંગ્રહમાં વિષયવસ્તુ, પાત્રોનાં સંવેદનો, પરિવેશની દૃશ્યાત્મકતા, વર્ણનકલા વગેરે વાર્તાઓને કલાત્મક બનાવતાં પાસાંની રજૂઆતમાં જુદા જ પ્રકારની તાજગી જોવા મળે છે. કિશોરાવસ્થામાં જાગતાં માનસિક આંદોલનો, ધરતીકંપ જેવી વિનાશક ઘટનાના અનુભવથી અલગ રહી ગયેલી છતાં કુટુંબીજનોએ વેઠેલી વિનાશની પીડાથી વ્યથિત યુવતીની કરુણતા, પિતા-માતાના લગ્નજીવનની તિરાડથી રહેંસાયેલાં... read more








