‘ગીતાજી ધર્મગ્રંથ છે, માટે સાંપ્રત નથી, એ સદા સાંપ્રત છે, માટે એને ધર્મગ્રંથ માનવામાં શાણપણ છે.’ – વિદ્વદ્વર્ય સતીશચન્દ્ર જોષી ગીતાજી કે ગીતાસાર વાંચવા કે સાંભળવા માત્રથી આપણે ‘પરમલય’ સાથે જોડાઈ જઈએ એવી ભ્રમણા નિરર્થક છે. આપણે આપણી અંદરના લય તરફ જાગૃત બનીએ તો જ ગીતાજીમાં પ્રવેશ માટે આપણે લાયક... read more
ઍલ્કેમિસ્ટ દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે તેના વાચકોના જીવનને હંમેશ માટે બદલી નાંખે છે. પૉલો કોએલોનું `ઍલ્કેમિસ્ટ' એવું જ એક અદ્ભુત પુસ્તક છે. આ એ અમર પુસ્તકનો અધિકૃત અનુવાદ છે. આ પુસ્તક વિશ્વની 67 ભાષાઓમાં પ્રકાશિત થયું છે અને પૉલો કોએલોનાં પુસ્તકોની 10 કરોડ ઉપરાંત નકલોનું... read more
પ્રકૃતિના તમામ સ્વરૂપો લઈને પથરાયેલું, ભગવાનની પોતાની ભૂમિ કહેવાતું કેરળ ‘કેરલમ્’ કેમ બન્યું ? ધોળિયાઓએ હાથ ધોઈ નાખ્યા બાદ ભગીરથ ભારતીયોએ બિછાવેલી કોંકણ રેલવે કેમ ખાસ છે? જ્યાં કૅમેરા તો શું કપડાં ઉપરેય ચુસ્ત નિયંત્રણ છે એ ભેદી પદ્મનાભસ્વામી મંદિર અને તેના ગુપ્ત ખજાનાની ભીતરમાં શું છે? ભલભલાં વાવાઝોડાં સામેય... read more










