Gita-Jugalbandhi

Category Spiritual, Latest, New Arrivals
Select format

In stock

Qty

‘ગીતાજી ધર્મગ્રંથ છે, માટે સાંપ્રત નથી, એ સદા સાંપ્રત છે,
માટે એને ધર્મગ્રંથ માનવામાં શાણપણ છે.’
– વિદ્વદ્‌વર્ય સતીશચન્દ્ર જોષી

ગીતાજી કે ગીતાસાર વાંચવા કે સાંભળવા માત્રથી આપણે ‘પરમલય’ સાથે જોડાઈ જઈએ એવી ભ્રમણા નિરર્થક છે. આપણે આપણી અંદરના લય તરફ જાગૃત બનીએ તો જ ગીતાજીમાં પ્રવેશ માટે આપણે લાયક બનીએ. ગીતાજી કોઈ રેસિપી જેવું, મુખપાઠ માટેનું પુસ્તક નથી. આપણે અંદરથી અર્જુન જેમ – હૈયામાં વહેતા પરમલય માટે લાયક બનીએ તો જ ગીતાજી સમજાય.

ગીતા શબ્દમાં જ ગીત તરફ ઇશારો છે. જીવનને સનાતન લય સાથે જોડીને – સુરીલું બનવામાં નિમિત્ત બને એ ગીતા.

આ પુસ્તકમાં ગીતાજીનું અનોખું દર્શન અને અદ્ભુત લયબદ્ધ રચનાઓની વિશિષ્ટ જુગલબંધી રજૂ કરવામાં આવી છે. આમ પણ ગીતાનો મૂળ હેતુ જાત અને જગતના પરમલય સાથે તાલ મેળવી આપવાનો છે. આપણા દરેકમાં રહેલા પરમલય સાથે આપણે જોડાઈએ તો જીવનનું ગીત લયબદ્ધ બને જ.

કઠોપનિષદમાં તો કહેવાયું જ છે…
‘य मे वैष वृणुते तेन लभ्यः’
(જેને એ લાયક હોય એને જ પ્રાપ્ત થાય છે.)

SKU: 9789361972485 Categories: , ,
Weight 0.15 kg
Dimensions 8.5 × 5.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Gita-Jugalbandhi”

Additional Details

ISBN: 9789361972485

Month & Year: March 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 94

Dimension: 8.5 × 5.5 in

Weight: 0.15 kg

તેજાબી વિચારો માટે જાણીતા પ્રવચનકાર ડૉ. સર્વેશ વોરા વક્તા, લેખક તરીકે ખૂબ જાણીતા છે. રહસ્યવાદમાં પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરેલા આ લેખક શતદલ પૂર્તિમાં કટાર લખે… Read More

અમદાવાદના બાવળા તાલુકાના ઢેઢાલ ગામે જન્મેલા કવિ-લેખક પ્રતાપસિંહ ડાભી `હાકલ' એમ.જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ખાતેથી બી.એસસી. થયેલા છે અને સ્ટેટ ફોરેસ્ટ સર્વિસ કૉલેજ, દહેરાદુન ખાતેની… Read More

Additional Details

ISBN: 9789361972485

Month & Year: March 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 94

Dimension: 8.5 × 5.5 in

Weight: 0.15 kg