-
Samjan No Setu Ae J Kharo Setu
₹125.00આપણે જીવનમાં છદ્મરૂપી સુખ અને શાંતિ માટે સગવડરૂપી કચરાપેટીઓ ક્યાંક ને ક્યાંક ઊભી કરી રહ્યા છીએ. આપણે એ ભૂલી ગયા છીએ કે સગવડથી સુખી ન થવાય, પરંતુ સમજણથી જ સાચા સુખી થવાય. આપણી દિશા જ જુદી છે એટલે આપણી દશા પણ જુદી જ રહેવાની. દુનિયાનું કોઈપણ દુઃખ મોટું નથી હોતું... read more
By Jai Vashi (Dr.)
Category: Articles
Category: Latest
Category: New Arrivals









