સમાગમક્રિયા પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવે છે. સંબંધમાં પ્રેમ, લાગણી અને આકર્ષણ જાળવી રાખવા માટે સમાગમક્રિયામાં વિવિધતા જરૂરી છે. મોટાભાગનાં યુગલોને આ નાજુક બાબતની ખબર જ હોતી નથી. જો સમાગમનો આનંદ કે આકર્ષણ સંબંધમાં ઓછા થવા લાગે તો સરવાળે સંબંધ શુષ્ક બની જાય છે. પતિ-પત્ની વચ્ચે અંગત અને ગુલાબી સંબંધની મધુરતાને... read more
ગુજરાતની નિર્ણાયક વિધાનસભા – ચૂંટણી પરનું, રસપ્રદ અને સમીક્ષાત્મક પુસ્તક, જેમાં વિગતો, મીડિયાનાં મંતવ્યો અને દસ્તાવેજોથી ચૂંટણી શતરંજને સમજવાનો રસ્તો મળે છે. * * * વિષ્ણુભાઈના ચિંતનમાં ઊંડાણ અને મૌલિકતા, લેખનમાં શક્તિ અને પ્રવાહિતા છે. લેખિનીને હથિયાર બનાવીને, ઓજાર બનાવીને, તલવાર જેવો ઉપયોગ કરીને સમાજમાં તે અ-શિવ છે, અ-સુંદર છે,... read more










