આવતીકાલની શોધમાં નીકળેલી `આજ'ની જિંદગી... ક્રાન્તિકારી ચિંતક અને વિચારક ઑશોનું એક વિધાન છે... Life is a long way with so many unseen diversions! * સ્થૂળ રસ્તામાં આવતા વળાંકો તો જોઈ શકાય છે પણ જિંદગીના રસ્તામાં આવતા સૂક્ષ્મ વળાંકો જોઈ નથી શકાતા, એ તો માત્ર અનુભવી જ શકાય. સીધી-સરળ લાગતી જિંદગી... read more
પતિ-પત્નીના સંબંધને સંભોગની જરૂર એક ઉંમરથી શરૂ થઈ એક ઉંમર સુધી નિયમિતપણે હોય છે. સંભોગ વિનાનો સંબંધ અને વ્યક્તિ બંને માનસિક રીતે જ નહીં શારીરિક રીતે પણ પાંગળો બની જતો હોય છે. સ્ત્રી-પુરુષના પ્રેમસંબંધને જોડતું સૌથી નબળું અને સબળું પાસું એક જ છે શારીરિક સંબંધ. તન-મનથી જોડાતા સંબંધમાં જો બેમાંથી... read more
‘જુઓ, સમજો અને તમારા આત્માને દૃઢતાપૂર્વક સમજાવી દો કે આ ભૌતિક શરીરનું હવે આ દુનિયામાં કોઈ મૂલ્ય નથી. તે હવે માણસ નથી; તેના પોતાના પરિવારના સભ્યો પણ હવે તેને ફક્ત એક શબ તરીકે ઓળખે છે. જ્યારે કોઈ શરીરને અગ્નિસંસ્કાર કરવામાં આવે છે, ત્યારે તે તરત જ આગમાં બળતું નથી; ઘણા... read more













