જ્યારે કોઈ વ્યક્તિ નિસ્વાર્થભાવે તમારી મદદ કરે, ત્યારે તમને તેના પ્રત્યે શંકા થવી જોઈએ. એ તમારો હિતશત્રુ પણ હોઈ શકે છે. કોણ? કેવી રીતે? ક્યાં છે એ હિતશત્રુ... વિદેશથી આવેલા અવિરાજને ભેટમાં મળેલ ઘોડાની શિલ્પાકૃતિનું રહસ્ય. બલજીત રોયના બેડરૂમની દીવાલ પર કોઈએ દોરેલાં ચિત્રનું રહસ્ય. મૃત્યુ પામેલ વ્યક્તિઓની ફિંગપ્રિન્ટનું રહસ્ય.... read more
સમયની આરપાર - સુધા મૂર્તિ * અર્જુનનાં કેટલાં નામ હતાં? * યમને શા માટે શ્રાપ મળ્યો? * નાનકડી ખિસકોલીએ ધર્મરાજા યુધિષ્ઠિરને શાનો પાઠ શીખવાડ્યો? * કુરુક્ષેત્રના યુદ્ધમાં એવું તે શું હતું કે દેવોએ પણ એમાં કોઈનો ને કોઈનો પક્ષ લેવો પડ્યો? આ પુસ્તકમાં એવી તો કેટલીય ઓછી જાણીતી કથાઓ છે... read more
પ્રેમ અને ઈશ્વર એટલે એક સિક્કાની બે બાજુ. બ્રહ્માંડમાં જ્યાં નજર પડે ત્યાં પ્રેમ અને ઈશ્વરની હાજરી તાદ્દશ દેખાય. પર્વતો, નદીઓ, સાગર, આકાશ, ફૂલો આ બધાં પર જ્યારે નજર પડે ત્યારે જાણે કુદરતનાં જીવંત પ્રતીકો પૃથ્વી પર હોય તેવી અનુભૂતિ થાય. સંસારની ઘટમાળમાં માનવીય મૂલ્યો, સંબંધો અને તેમાંથી મળતી ખાટી-મીઠ્ઠી... read more









