Showing the single result

  • Devtatma Himalay

    250.00

    દેવતાત્મા હિમાલય - ભોળાભાઈ પટેલ કવિકુલગુરુ કાલિદાસે નગાધિરાજ હિમાલયને `દેવતાત્મા' કહ્યો છે. હિમાલયની યાત્રા કરનારને સુંદરતા, ભવ્યતા અને દિવ્યતાનો એક સાથે અનુભવ થાય છે. ગંગોત્રી-યમુનોત્રીના પુણ્યોદકોમાં નિમજ્જનની અને ઉચ્ચોચ્ચ શિખરો પર વિરાજમાન પ્રભુ બદરીવિશાલ અને કેદારનાથનાં દર્શનની અભીપ્સાથી હજારો વર્ષોથી સમગ્ર ભારતના ભાવિકો હિમાલયની યાત્રા કરતા આવ્યા છે. ભોળાભાઈ પટેલ... read more

    Category: Travelogue