-
-
-
Dharm : Mari Drashtie
₹85.00ધર્મ મારી દૃષ્ટિએ મને સંતોમાં શ્રદ્ધા છે, પરંતુ ધર્માચાર્યો શ્રદ્ધા નથી. કારણ શું? સંતોની કરુણા વિના પૃથ્વી ટકી ન શકે. ક્યારેક આપણી બુદ્ધિ પણ આપણને ડુબાડી શકે, પરંતુ આપણામાં બચેલી કરુણા માનવતાને બચાવી શકે. ભગવાન બુદ્ધ કરુણામૂર્તિ હતા. પંડિતોના શાસ્ત્રાર્થ ભલે રહ્યા, પૃથ્વીને કરુણાના ઝરણાની જરૂર છે. નદીની કરુણા ખડકોને... read more
Category: Quotations
Category: Special Offer
-
-
Mahamanav : Mari Drashtie
₹85.00મહામાનવ મારી દૃષ્ટિએ વિભૂતિ એટલે શું ? પૃથ્વી પર પ્રગટ થતી પારમિતા (excellence) ક્યારેક એક વ્યક્તિ થકી લોકોની જાણમાં આવે ત્યારે એ વ્યક્તિ વિભૂતિ બની રહે છે. બુદ્ધનું વિભૂતિમત્ત્વ કરુણા થકી પ્રગટ થયું. કપિલનું વિભૂતિમત્ત્વ સાંખ્ય થકી પ્રગટ થયું. મહાવીરનું વિભૂતિમત્ત્વ અહિંસા થકી પ્રગટ થયું. જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે... read more
Category: Quotations
Category: Special Offer















