પોતાનું સેવાકાર્ય વિચરતી જાતિઓ વચ્ચે સમર્પિત કરી ધન્યતાનો અનુભવ કરતી બહેન મિત્તલ જળસંચયના કામને પણ સર્વાંગીણ વિકાસના અસરકારક સાધન તરીકે પ્રયોજીને મનુષ્યત્વને ઉજાગર કરતા સાધ્યને સિદ્ધ કરી રહી છે. અનેક પ્રકારનાં વિઘ્નો, પ્રશ્નો, અડચણો આવ્યાં હોવાં છતાં તેણે કામ છોડ્યું નથી. કંટાળો કે થાક અનુભવ્યો નથી. કંટાળ્યા વગર કરેલ આવું... read more
જીવનમાં સમસ્યાઓ, તકલીફો અને મુશ્કેલીઓ આપણને સૌને હોય છે અને આપણે એમ માનીએ છીએ કે તેના ઉકેલો બહારથી જ મળશે. કોઈ પણ સમસ્યાઓનું પાયાનું કારણ બહાર હોય છે એવું આપણી સંસ્કૃતિનું વેદાંતજ્ઞાન માનતું નથી. વેદાંત કહે છે કે `પોતા વિશેનું પાયાનું અજ્ઞાન' જ મુખ્ય સમસ્યા છે. પોતે કોણ છે? તેની... read more








