-
Aaryavartana Rushiyo
₹350.00કોઈપણ સમાજ કે રાષ્ટ્ર પોતાના ભૂતકાળને સાચવી રાખે અને ભૂતકાળના મનીષીઓના જીવનની સુગંધ પામીને પોતાનાં વર્તમાન અને ભવિષ્યને વધુ સમૃદ્ધ બનાવે, એવી અપેક્ષા રહે જ છે. આ સંદર્ભે વિચારીએ તો શું આપણે આપણા ઋષિમુનિઓની ભવ્ય પરંપરાનો ઊજળો ઇતિહાસ જાણીએ છીએ? ભારતભૂમિ ઉપર અત્યાર સુધી કેટલા ઋષિઓ થયા હશે? સાચો જવાબ... read more
Category: 2024
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Category: Spiritual
-
Bharat Trivedini Achhandas Kavita (Abhyas Ane Avalokan)
₹300.00Category: 2024
Category: Latest
Category: New Arrivals
Category: Research
-
Bharatna Warren Buffett : Rakesh Jhunjhunwala
₹175.00‘ભારતના વૉરેન બફેટ’ અને ‘શૅરબજારના રાજા’ ગણાતા Investor અને બિઝનેસ મેગ્નેટ રાકેશ ઝુનઝુનવાલાનું નામ ઘરેઘરે જાણીતું છે. માત્ર રૂ. 5,000ની મૂડી સાથે શરૂ કરેલા Investmentથી તેઓ રૂ. 45,000 કરોડનું વિશાળ સામ્રાજ્ય ઊભું કરી શક્યા. શું ભારતમાં આવું કરવું શક્ય છે? આ કેવી રીતે થઈ શકે? આવી સફળતા મેળવવા માટે શું... read more
Category: 2023
Category: Biography
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
-
Bharatnu Bandharan
₹249.00• 26 નવેમ્બર એ દરેક ભારતીય માટે ખૂબ જ ગર્વનો દિવસ છે. 1949માં આ દિવસે બંધારણસભાએ ભારતીય બંધારણને અપનાવ્યું. એ એક પવિત્ર દસ્તાવેજ છે, જેણે રાષ્ટ્રની પ્રગતિને સ્પષ્ટ અને નિશ્ચિતપણે માર્ગદર્શન આપ્યું છે. • 26 નવેમ્બર ભારતીય બંધારણ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ દિવસ છે. શાળા-કૉલેજમાં તેમજ ભારતનાં બાળકોને ભારતનું બંધારણ કેવી... read more
Category: General Knowledge
Category: Latest
Category: Laws
Category: New Arrivals
-
Nava Bharatni Ranniti
₹275.00ફ્રેંચ ક્રાંતિ મારફતે સમકાલીન વિશ્વ પર ઊંડી છાપ છોડનાર ફ્રેંચ મિલીટરી અને રાજનૈતિક નેતા નેપોલિયન બોનાપાર્ટે કહ્યું હતું કે, ‘વિશ્વમાં માત્ર બે જ તાકાતો છે, તલવાર અને આત્મા. લાંબા ગાળે, તલવાર પર હંમેશાં આત્માનો વિજય થશે.’ વિશ્વમાં અત્યારે આવું જ થઈ રહ્યું છે. 2008ના આર્થિક સંકટથી શરૂ કરીને 2020ની કોરોના... read more
Category: Articles
Category: New Arrivals
Category: Politics















