ફ્રેંચ ક્રાંતિ મારફતે સમકાલીન વિશ્વ પર ઊંડી છાપ છોડનાર ફ્રેંચ મિલીટરી અને રાજનૈતિક નેતા નેપોલિયન બોનાપાર્ટે કહ્યું હતું કે, ‘વિશ્વમાં માત્ર બે જ તાકાતો છે, તલવાર અને આત્મા. લાંબા ગાળે, તલવાર પર હંમેશાં આત્માનો વિજય થશે.’
વિશ્વમાં અત્યારે આવું જ થઈ રહ્યું છે. 2008ના આર્થિક સંકટથી શરૂ કરીને 2020ની કોરોના વાઇરસની મહામારીના સમયગાળામાં વૈશ્વિક વ્યવસ્થાનું જૂનું માળખું ખાસ્સું હચમચી ગયું છે અને તેની જગ્યાએ નવી ગોઠવણો અને બાંધછોડ આવી રહી છે. દુનિયાના તમામ દેશોના પારસ્પરિક સંબંધોમાં નવી જરૂરિયાતો, નવી મજબૂરીઓ અને નવી આશાઓ ઉમેરાઈ છે અને એ પ્રમાણે દરેક પોતાની ચાદરોને આઘીપાછી કરી રહ્યા છે. આ આત્માઓનો સંઘર્ષ છે.
ભારતની એમાં અગત્યની ભૂમિકા છે. એક તો, ભારતની આંતરિક સ્થિતિની એવી માંગ છે કે તે વિશ્વ સાથે વધુ આત્મવિશ્વાસ અને નવાં લક્ષ્યોની પૂર્તિ માટે પેશ આવે. બીજું, દુનિયાના અન્ય દેશોની માંગ છે કે એક વધુ ન્યાયી અને ઉદાર વિશ્વની રચના માટે ભારત તેના સમૃદ્ધ ઇતિહાસ અને અનુભવ સાથે સક્રિય ભૂમિકા ભજવે.
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789395556040
Month & Year: September 2022
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 216
Dimension: 5.50 × 8.50 in
Additional Details
ISBN: 9789395556040
Month & Year: September 2022
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 216
Dimension: 5.50 × 8.50 in
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Nava Bharatni Ranniti”
You must be logged in to post a review.