Aadikavi Valmikijee
₹135.00સદીઓથી આપણા ભારત દેશમાં અનેક મહાપુરુષો – સંતો અવતરતા રહ્યા છે. આવા સિદ્ધ સંતો – ઋષિઓનું જીવન-સ્વરૂપ લોકો સમક્ષ રજૂ થવું જોઈએ એવી મારી ભાવના છે. આદિકવિ વાલ્મીકિજી એક એવું નામ છે, જેઓ ભારતવર્ષના સાંસ્કૃતિક, ધાર્મિક આકાશમાં તેજસ્વી તારક જેવું વિરાટ પ્રદાન કરી ચૂક્યા છે. આ મહાન કવિ, આદિકવિ અને... read more
Category: Biography
Category: Latest
Category: New Arrivals
Category: Spiritual
Aaryavartana Rushiyo
₹350.00કોઈપણ સમાજ કે રાષ્ટ્ર પોતાના ભૂતકાળને સાચવી રાખે અને ભૂતકાળના મનીષીઓના જીવનની સુગંધ પામીને પોતાનાં વર્તમાન અને ભવિષ્યને વધુ સમૃદ્ધ બનાવે, એવી અપેક્ષા રહે જ છે. આ સંદર્ભે વિચારીએ તો શું આપણે આપણા ઋષિમુનિઓની ભવ્ય પરંપરાનો ઊજળો ઇતિહાસ જાણીએ છીએ? ભારતભૂમિ ઉપર અત્યાર સુધી કેટલા ઋષિઓ થયા હશે? સાચો જવાબ... read more
Category: 2024
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Category: Spiritual
Ashtavakrageeta (Advaitnun Bhavya Geet)
₹650.00Category: 2023
Category: New Arrivals
Category: November 2023
Category: Spiritual