ડૉ. ઊર્મિલા શાહ અધ્યાપિકા છે જેઓએ બી. ડી. આર્ટસ કૉલેજ, સહજાનંદ કૉલેજ તથા નવજીવન ટ્રસ્ટમાં પોતાની સેવાઓ આપી છે. ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં 'આઘાત-પ્રતિઘાત' કૉલમ ખૂબ લોકપ્રિય થયેલી. ગુજરાતનાં અનેક નામાંકિત સામયિકોમાં એમના અસંખ્ય લેખો પ્રકાશિત થયેલા છે. અચલા ફાઉન્ડેશન દ્વારા તેઓને 'સારસ્વત' એવોર્ડ મળેલો છે.
View cart “Jivansandhyanan Timir Ane Tej” has been added to your cart.