જીવન એક પાઠશાળા છે... બુદ્ધત્વને પ્રાપ્ત વ્યક્તિ પરમ સાગરમાં ડૂબી ગયો હોય છે. જે આનંદ તમે શોધી રહ્યાં છો, તે તેને મળી ગયો છે. આ જીવન તો તમે પરિપક્વ થઈ જાઓ એટલા માટે છે. આ જીવનમાં સુખ-દુઃખ, આ જીવનની પીડાઓ, આ જીવનનો આનંદ જે કાંઈ છે, તે આપણને સજાગ રાખવા... read more
શબ્દકોશ પોતે જ વાંચનનો વિષય નથી. કદાચ કોઈ મોટા વિદ્વાન માણસો એકલા શબ્દકોશ હાથમાં લઈ પહેલેથી છેલ્લા પાના સુધી ધીરજથી અને ઝીણવટથી વાંચી જતા હશે, પણ એ એક અપવાદ કહેવાય. કોઈ વાચકોનું માનસ કે રસવૃત્તિ એવાં ન હોય. પરંતુ વાર્તા, કવિતા, ઇતિહાસ કે તત્ત્વજ્ઞાનના વિષયનું હરકોઈ પુસ્તક વાંચતાં કોઈ શબ્દ... read more