
ગાંધીનું જીવન અને આદર્શો સમગ્ર વિશ્વમાં પ્રેરણારૂપ છે, પરંતુ વાસ્તવમાં, તેમના જીવનની જટિલતાએ જ મોહનદાસ કરમચંદ ગાંધીને સતત દિલચસ્પ બનાવી ચર્ચામાં રાખ્યા છે. તેમ છતાં તેમની અનેક સિદ્ધિઓની મહાનતાની વાતોમાં તેમના જીવનની ઘણી બારીક બાબતો હજી પ્રકાશમાં આવી શકી નથી. એવી અનેક બાબતોની સાથે આધુનિક ભારતીય ઇતિહાસના સૌથી આદરણીય વ્યક્તિઓમાંની... read more
દરેક વ્યક્તિ એવું ઇચ્છતી હોય છે કે ‘મારી વાત કોઈ સાંભળે અને સ્વીકારે!’ તમે પણ આવું ચોક્કસ ઇચ્છતા હશો,. પણ આવું ક્યારે બને? જ્યારે તમારી વાત દ્વારા તમે એવું વાતાવરણ ઊભું કરો, જેમાં તમારા શબ્દમાં, અવાજમાં અને રજૂ થતા વિચારમાં સામેની વ્યક્તિને પોતાની લાગણીઓ કે વિચારોનો પડઘો સંભળાતો હોય! ઇચ્છિત... read more










