આવતીકાલની શોધમાં નીકળેલી `આજ'ની જિંદગી... ક્રાન્તિકારી ચિંતક અને વિચારક ઑશોનું એક વિધાન છે... Life is a long way with so many unseen diversions! * સ્થૂળ રસ્તામાં આવતા વળાંકો તો જોઈ શકાય છે પણ જિંદગીના રસ્તામાં આવતા સૂક્ષ્મ વળાંકો જોઈ નથી શકાતા, એ તો માત્ર અનુભવી જ શકાય. સીધી-સરળ લાગતી જિંદગી... read more
અધ્યાત્મ ગીતા બેક કવર ભગવદ્ગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ. ભગવદ્ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે... read more











