સમાગમક્રિયા પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવે છે. સંબંધમાં પ્રેમ, લાગણી અને આકર્ષણ જાળવી રાખવા માટે સમાગમક્રિયામાં વિવિધતા જરૂરી છે. મોટાભાગનાં યુગલોને આ નાજુક બાબતની ખબર જ હોતી નથી. જો સમાગમનો આનંદ કે આકર્ષણ સંબંધમાં ઓછા થવા લાગે તો સરવાળે સંબંધ શુષ્ક બની જાય છે. પતિ-પત્ની વચ્ચે અંગત અને ગુલાબી સંબંધની મધુરતાને... read more
સોનાની નદીની શોધમાં! પાપુઆ ન્યુગિની - આ નામ પણ ઘણાં લોકોને સાવ અજાણ્યું લાગે એવું છે. આપણે માની પણ ન શકીએ કે લગભગ 1970 સુધી આ પ્રદેશ દુનિયાના મુખ્ય પ્રવાહથી સંપૂર્ણપણે વેગળો હતો. ત્યાંના લોકો એકબીજાને મારીને ખાઈ જવાને સાવ સામાન્ય બાબત ગણતા હતાં. ‘માથું કાપો કે માથું આપો’ એવી... read more








