સાહસકથાઓના મહાન લેખક જૂલે વર્નની આ એક અમર સાહસકથા છે. જૂલે વર્ને અહીં પાંચ પાત્રોના આલેખન દ્વારા અદ્ભુત સૃષ્ટિ ઊભી કરીછે. ગુજરાતીમાં આ પુસ્તક ખૂબ જ લોકપ્રિય થયું છે. સાહસિકોની આ સૃષ્ટિમાં સાહસિકોની સાથે તમે પણ ખેંચાઈને આનંદ અને રોમાંચ અનુભવશો.
ગાંધીનું જીવન અને આદર્શો સમગ્ર વિશ્વમાં પ્રેરણારૂપ છે, પરંતુ વાસ્તવમાં, તેમના જીવનની જટિલતાએ જ મોહનદાસ કરમચંદ ગાંધીને સતત દિલચસ્પ બનાવી ચર્ચામાં રાખ્યા છે. તેમ છતાં તેમની અનેક સિદ્ધિઓની મહાનતાની વાતોમાં તેમના જીવનની ઘણી બારીક બાબતો હજી પ્રકાશમાં આવી શકી નથી. એવી અનેક બાબતોની સાથે આધુનિક ભારતીય ઇતિહાસના સૌથી આદરણીય વ્યક્તિઓમાંની... read more








