અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ્ હૅન્ડ્ઝ અપ! ઉપનિષદોનું વાચન પાછલી ઉંમરે થાય એ વાતમાં માલ નથી. આ ગ્રંથ આવી લોકપ્રિય ગેરસમજ દૂર કરવા માટે જ લખવામાં આવ્યો છે. નવી પેઢી જો આ ગ્રંથનું વાચન કરે, તો મારી વાત તરત સમજાઈ જશે. આવી શુભ શરૂઆત આજથી જ ભલે થતી! ગુણવંત શાહ
ચિરંજીવી વિભીષણની કથા ન્યાયનું પતન થાય ત્યારે અન્યાયનો ઉદય થતો હોય છે અને અન્યાયના સામ્રાજ્ય હેઠળ જ માનવની આસુરી શક્તિઓ પોતાનો હાહાકાર મચાવતી હોય છે. રામાયણ એટલે એ આસુરી શક્તિઓ ઉપર માનવતાએ મેળવેલા મહાવિજયની ગાથા. અનાદિ કાળથી આપણે એવું માનતા આવ્યા છીએ કે રામાયણના એકમાત્ર નાયક ભગવાન શ્રીરામ છે, પરંતુ... read more









