Swapnasukha
₹175.00ભરત વિંઝુડાએ ગઝલલેખનનો આરંભ આઠમા દાયકાથી કરેલો. ‘કંવલ કુંડલાકર’ ઉપનામથી એમની ગઝલો આ ગાળામાં સામયિકોમાં પ્રસિદ્ધ થવા લાગેલી. એ ખરું કે શરૂઆતનાં થોડાં વર્ષો બાદ એમણે તખલ્લુસ છોડીને પોતાનાં અસલ નામથી જ ગઝલો પ્રગટ કરવા માંડેલી. વિશિષ્ટ રચનાકસબ, ભાષાની સાદગી અને ભાવની તાજગીને લઈ એમની ગઝલોએ આરંભથી જ સૌનું ધ્યાન... read more
Category: Ghazal
Category: Latest
Category: New Arrivals











