Paheli Shodh Kone Kari ?
₹80.00આપણાં બાળકોમાં પણ પોતાની જાતે કંઈક કરીને નવું નવું જાણવાની જિજ્ઞાસા વિપુલ પ્રમાણમાં હોય છે; પરંતુ ઘરનું વાતાવરણ, શાળામાં ભણાવવાની પદ્ધતિ અને વાલી તથા શિક્ષકોનાં વલણ વગેરે કારણોને લઈને ધીમે ધીમે જિજ્ઞાસાવૃત્તિ મંદ થઈ મૃતપ્રાય થઈ જાય છે. તેને બદલે જો યોગ્ય ઉંમરે આ વૃત્તિને યોગ્ય પોષણ મળે અને સાચી... read more
Category: General Knowledge











