Yugdrashta Rastrapurush Pandit Deendayal Upadhyay
₹150.00પંડિત દીનદયાળ ઉપાધ્યાય એટલે યુગદ્રષ્ટા રાષ્ટ્રપુરુષ અને માનવદર્શન તથા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રણેતા. પંડિતજીના વિરાટ જીવન અને કવનને અહીં પ્રેરણાત્મક રીતે કંડારાયું છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિશેના આ પુસ્તકમાં તેમના જીવનચરિત્રની સાથે આ મહાપુરુષના જીવનસંદેશ સ્વરૂપે આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજનૈતિક અને સામાજિક દાર્શનિક ચિંતનના સાહિત્યનું વાંચનભાથું પણ છે. પુસ્તકના... read more
Category: 2023
Category: Biography
Category: Latest
Category: New Arrivals
Category: November 2023
Amar Muktako
₹175.00કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉં વ્યક્તિ સુખી થયાનો છે. પલ્લું તારા તરફ નમ્યાંનું તને, મને આનંદ ઊંચે ગયાનો છે. - મુકુલ ચોક્સી એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ બાંધે અને બંધાય ગઝલ. કોણે કહ્યું લયને કો આકાર નથી? એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ. - આદિલ... read more
Category: Ghazal
Category: Gujarati Sahitya No Amar Varso
Ramkrushna Paramhansh
₹99.00ગંગાકિનારે વસેલો બેલૂર મઠ આજે પણ પોતાના પવિત્ર સ્વરૂપમાં ઊભો છે. રામકૃષ્ણનો એ ઓરડો, એમનો એ પલંગ આજે પણ પોતાના મૂળ સ્વરૂપે છે. રામકૃષ્ણની ગેરહાજરી અહીં સતત પડઘાય છે. રામકૃષ્ણ પરમહંસના પહેલા અને પછી પણ ભક્તોની ભક્તિનો મૂળ ઉદ્દેશ માત્ર યાચના જ રહ્યો છે. રામકૃષ્ણએ ભક્તિનો એક નવો જ અર્થ... read more
Category: Biography