આરપાર વીંધી નાંખતી કથા હેરોલ્ડ પિન્ટર કહે છે કે, સમાજના હાંસિયાના, સિમાંત, છેવાડાના, વંચિત, શોષિત, અછૂત, હડધૂત માનવોની પીડા-પજવણી, વ્યથા-વેદના, યાતના-યંત્રણાને વાચા આપવાનું કામ સાહિત્કારે કરવાનું છે. એ પૂછે છે કે આપણી નૈતિક ચેતનાને શું થઈ ગયું છે? આપણી ચોતરફ અન્યાય, અત્યાચારનો ભોગ બનતા અસંખ્ય માણસોની યાતના જોઈ આપણામાં કોઈ... read more
આપણે ઘણીવાર જોઈએ છીએ કે અમુક માણસ પાસે બધી જ સગવડ હોવા છતાં સુખ અને શાંતિથી દૂર હોય છે. જ્યારે એવા લોકો પણ છે જેની પાસે કશું જ નથી, પરંતુ એમના ચહેરા ઉપર સ્મિત અને મનમાં અપ્રતિમ શાંતિ જોવા મળે છે. આવું કેમ બનતું હશે ? શું તમને પણ આવો... read more