નવે નજરિયે જુઓ, એક અડીખમ માણસ : નરસિંહ મહેતા. અખાથી કંઈક અદકું, પ્રેમાનંદથી કંઈક અલગ એવું ધવલ ધવલ હસી શકતો કવિ. કૃષ્ણને કામનો પણ સંસાર માટે નકામો માણસ છે આ નરસીં મે’તા…
ગુજરાતી હાસ્યસાહિત્યમાં એક અનોખું રજવાડું છે. આ રજવાડાના સમ્રાટ છે – અશોક દવે. અશોક દવે કોના જેવું લખે છે? આવો પ્રશ્ન કોઈના મનમાં ઉદ્ભવે તો એનો એક જ જવાબ છે : અશોક દવે – અશોક દવેના જેવું લખે છે! અશોક દવેએ પ્રારંભમાં જ જયંતી જોખમ અને પરવીણ ચડ્ડી જેવાં પાત્રો... read more








