સમાગમક્રિયા પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવે છે. સંબંધમાં પ્રેમ, લાગણી અને આકર્ષણ જાળવી રાખવા માટે સમાગમક્રિયામાં વિવિધતા જરૂરી છે. મોટાભાગનાં યુગલોને આ નાજુક બાબતની ખબર જ હોતી નથી. જો સમાગમનો આનંદ કે આકર્ષણ સંબંધમાં ઓછા થવા લાગે તો સરવાળે સંબંધ શુષ્ક બની જાય છે. પતિ-પત્ની વચ્ચે અંગત અને ગુલાબી સંબંધની મધુરતાને... read more
ઓગણીસ વર્ષથી પત્રકારત્વ સાથે જોડાયેલાં મેધા પંડ્યા ભટ્ટ એક પત્રકાર તરીકે તો ખરાં જ પણ સાથે સાથે લેખિકા તરીકે પણ નામના મેળવી રહ્યાં છે. સાથે જ ગુજરાતમાં તેમણે બોલ્ડ કન્ટેન્ટ રાઇટર તરીકેની પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. પત્રકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત 2004થી કરી હતી. વલસાડની જે.પી. શ્રોફ આર્ટ્સ... read more
સ્ત્રીની રચના કરીને પછી સર્જનહારે ખરેખર હાથ ધોઈ નાખ્યા હશે એવું લાગે! આમ જોઈએ તો સ્ત્રી એટલે કોમળતાનું પ્રતીક અને જ્યારે એ કાંઈ નક્કી કરી લે ત્યારે વજ્રથી પણ મજબૂત બની શકે. ગામડા ગામમાં ઉછરેલી, કઠપૂતળી જેવું જીવન જીવતી સ્ત્રી પણ આખા સમાજને ટક્કર આપી શકે છે. એ કઠપૂતળી જેવું... read more









